www facebook com/HajiNajiTrust Na Chalis Soora.pdf · સમક્ષ ગુજરાતી...

127
તૌર°તના ચાલીસ Ʌ ૂરા 1 HAJINAJI.com તૌરેતના ચાલીસ સુરા - : કાશક : - હાĥ નાĥ મેમોરયલ ˼ƨટ માળ ટ°કરા, ӕબાચોક, ભાવનગર ફોનનંબર : (0278) 2510056 / 2423746 Kitab Downloaded from www.hajinaji.com Lik_ us on F[]_\ook www.facebook.com/HajiNajiTrust

Transcript of www facebook com/HajiNajiTrust Na Chalis Soora.pdf · સમક્ષ ગુજરાતી...

તૌરતના ચાલીસ રૂા ‐ 1  HAJINAJI.com 

તૌરેતના ચાલીસ સુરા

- : કાશક : - હા ના મેમોર યલ ટ 

માળ ટકરા, બાચોક, ભાવનગર 

ફોનનબંર : (0278) 2510056 / 2423746 

… Kitab Downloaded from …

www.hajinaji.com

• Lik_ us on F[]_\ook • www.facebook.com/HajiNajiTrust 

તૌરતના ચાલીસ રૂા ‐ 2  HAJINAJI.com 

ન ધ.....  વ ુ કતાબો ડાઉનલોડ કરવા

માટ www.hajinaji.com પર

લોગ ઓન કરો. 

કતાબમા ંકોઈ લૂ કૂ જણાય

તો પેજની િવગત અને

કતાબ ુ ં નામ ણ કરવા

િવનતંી.

[email protected] 

તૌરતના ચાલીસ રૂા ‐ 3  HAJINAJI.com 

અ ુ મણકા મ િવગત પેજ નંબર સ્તાવના ૬

૧. સૂરા નં. ૧ ૮૨. સૂરા નં. ૨ ૧૨૩. સૂરા નં. ૩ ૧૩૪. સૂરા નં. ૪ ૧૫૫. સૂરા નં. ૫ ૧૮૬. સૂરા નં. ૬ ૨૦૭. સૂરા નં. ૭ ૨૨૮. સૂરા નં. ૮ ૨૪૯. સૂરા નં. ૯ ૨૬

૧૦. સૂરા નં. ૧૦ ૨૮૧૧. સૂરા નં. ૧૧ ૨૯૧૨. સૂરા નં. ૧૨ ૩૦

તૌરતના ચાલીસ રૂા ‐ 4  HAJINAJI.com 

૧૩. સૂરા નં. ૧૩ ૩૨૧૪. સૂરા નં. ૧૪ ૩૪૧૫. સૂરા નં. ૧૫ ૩૭૧૬. સૂરા નં. ૧૬ ૩૯૧૭. સૂરા નં. ૧૭ ૪૧૧૮. સૂરા નં. ૧૮ ૪૩૧૯. સૂરા નં. ૧૯ ૪૪૨૦. સૂરા નં. ૨૦ ૪૬૨૧. સૂરા નં. ૨૧ ૪૮૨૨. સૂરા નં. ૨૨ ૪૯૨૩. સૂરા નં. ૨૩ ૫૧૨૪. સૂરા નં. ૨૪ ૫૨૨૫. સૂરા નં. ૨૫ ૫૪૨૬. સૂરા નં. ૨૬ ૫૬૨૭. સૂરા નં. ૨૭ ૫૮૨૮. સૂરા નં. ૨૮ ૬૧

તૌરતના ચાલીસ રૂા ‐ 5  HAJINAJI.com 

૨૯. સૂરા નં. ૨૯ ૬૩૩૦. સૂરા નં. ૩૦ ૬૫૩૧. સૂરા નં. ૩૧ ૬૭૩૨. સૂરા નં. ૩૨ ૬૮૩૩. સૂરા નં. ૩૩ ૭૦૩૪. સૂરા નં. ૩૪ ૭૨૩૫. સૂરા નં. ૩૫ ૭૩૩૬. સૂરા નં. ૩૬ ૭૬૩૭. સૂરા નં. ૩૭ ૭૮૩૮. સૂરા નં. ૩૮ ૮૧૩૯. સૂરા નં. ૩૯ ૮૩૪૦. સૂરા નં. ૪૦ ૮૭૪૧. એહકામે ઈલાહી ૯૦૪૨. હઝરત ઈમામ અલી ઈબ્ન ે

અબી તાિલબ (અ.સ.)ની નસીહતો

૯૪

તૌરતના ચાલીસ રૂા ‐ 6  HAJINAJI.com 

તૌરતના ચાલીસ રૂા

બ મ લા હર રહમા િનર રહ મ

તાવના અલ્લામા અલ્હાજ હાજી ગુલામઅલી હાજી

ઈસ્માઈલ અ.મ. (હાજી નાજી સાહેબ)ની દીની અને ઈલ્મી િખદમતોથી કૌમ અને મઝહબ ત્ય ેઆકષર્ણ ધરાવનારો વગર્ સારી રીતે પિરચીત છે. આપ ચઉદમી સદીના મધ્યભાગના ારંભકાળમાં થઈ ગયેલી એ ચુનંદા અને િત ીત હસ્તીઓમાંથી છે જેમની કલમ ે કુરઆન અન ે એહલેબૈત (અલય્હેમુસ્સલામ)ના ઈલ્મના ચાર વડે કૌમન ેિનરંતર નજાત (મુિક્ત)નો માગર્ દેખાડયો અન ેગુજરાતી ભાષાને ઈલ્મી ભાષાનો દરજ્જો અપાવી તેમાં તફસીર, ફીક્હ, કલામ, ઈિતહાસ તેમજ

તૌરતના ચાલીસ રૂા ‐ 7  HAJINAJI.com 

િવિવધ કારના ઈલ્મ અને કળાને લગતા િવષયો ઉપર ણસો િકતાબો લખી અને સંપાદન કરી.

આજથી અમુક વષર્ અગાઉ અલ્લામા હાજી નાજી સાહેબે અરબી ભાષામાં ‘હદીસે કુદસી’ નામની એક િકતાબ જોઈ. જેમાં િકતાબનું વણર્ન અને પિરચય આ મુજબ હતો :

‘હઝરત મૂસા (અલિય્હસ્સલામ) પર નાિઝલ થયેલી અલ્લાહની િકતાબ તૌરેત ‘ઈ ાની’ ભાષામાં હતી. તેમાં એક હજાર સૂરા અને દરેક સૂરામાં હજાર-હજાર આયતો તેમજ દરેક આયત સૂરએ બકરહની જેમ મોટી હતી. ત ે તૌરેતમાંથી આપણા પહેલા ઈમામ હઝરત અલી ઈબ્ન ે અબી તાલીબ (અલિય્હસ્સલામ)એ ચાલીસ સૂરા પસંદ કયાર્ અન ેતેને અરબી ભાષામાં લખ્યા.’

‘તૌરેતના ચાલીસ સૂરા’ એજ હઝરત ઈમામ અલી અલિય્હસ્સલામે પસંદ કરાયેલા તૌરેતના

તૌરતના ચાલીસ રૂા ‐ 8  HAJINAJI.com 

ચાલીસ સૂરાઓનો સં હ છે, જે ઈમાની ભાઈઓ સમક્ષ ગુજરાતી ભાષામાં હાજર છે.

અલ્લાહમાં હાજીનાજી સાહેબની રૂહના સવાબ અથ એક સૂરએ ફાતેહા પડવા િવનંતી.

- રાહે નજાત ઓફીસ, કરાંચી

રૂા ન.ં 1 અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે : મને એ શખ્સ ઉપર આ ચયર્ છે જેને િહસાબ

દેવાનું યકીન છે છતાં માલને એકઠો કરે છે?! મને એ શખ્સ ઉપર આ ચયર્ છે જેને ક મા ં

જવાનું યકીન છે છતાં હસે છે?! મને એ શખ્સ ઉપર આ ચયર્ છે જેને

દુિનયાના નાશ પામવાનું યકીન છે છતાં તેની પર ભરોસો કરે છે?!

તૌરતના ચાલીસ રૂા ‐ 9  HAJINAJI.com 

મને એ શખ્સ ઉપર આ ચયર્ છે જેને આખેરતમાં હંમેશા રહેવાનું છે અને તેની નેઅમતોનુ ંયકીન છે છતાં ઘરમાં આરામથી બેઠો છે?!

મને એ શખ્સ ઉપર આ ચયર્ છે જે ઝબાનથી તો આિલમ છે પણ િદલથી જાિહલ છે?!

મને એ શખ્સ ઉપર આ ચયર્ છે જે (શરીરને) પાણીથી પાક કરે છે પણ િદલને નાપાક રાખે છે?! (શરીર ઉપરની નજાસતને તો પાણીથી પાક કરી નાખે છે પણ િદલમાં રહેલી ગુનાહોની નજાસતને તૌબા વડે પાક નથી કરતો)

મને એ શખ્સ ઉપર આ ચયર્ છે જે લોકોની ખામીઓ શોધતો ફરે છે જયારે કે પોતાની ખામીઓથી બેદરકાર છે?! (બીજાના ઐબો શોધે છે પણ પોતાના ઐબો તરફ નજર નથી કરતો)

મને એ શખ્સ ઉપર આ ચયર્ છે જેને ખબર છે કે હુ ં જે કાંઈ કરૂ છંુ તેને ખુદા જાણે છે છતા ં

તૌરતના ચાલીસ રૂા ‐ 10  HAJINAJI.com 

અલ્લાહની નાફરમાની કરે છે?! મને એ શખ્સ ઉપર આ ચયર્ છે જે એકલો

મરવાનો છે, એકલો જ ક માં જશે, એકલા જ િહસાબ દેવો પડશે છતાં લોકો સાથે િદલ લગાડે છે?!

મને એ શખ્સ ઉપર આ ચયર્ છે જેને ખબર છે કે કલમો પઢવામાં ખૂબ જ સવાબ છે છતાં તે કેમ નથી કહેતો કે......?!

‘લા ઈલાહા ઈલ્લલ્લાહ, મોહમ્મદુર રસૂલુલ્લાહ સલ્લલ્લાહો અલયહ ે વ આલેહી સીદકન સીદકન’

તૌરતના ચાલીસ રૂા ‐ 11  HAJINAJI.com 

રૂા ન.ં 2 અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે : હું પોતાની જાતની ગવાહી આપું છંુ કે મારી

િસવાય કોઈ ઈબાદતને લાયક નથી. હું એક જ છંુ, મારો કોઈ ભાગીદાર નથી અને મોહમ્મદ સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વસલ્લમ મારા મોકલેલા બંદા છે.

જે કોઈ મારી કઝા (હુકમ)થી રાજી ન હોય અને હું જે રોઝી આપું છંુ તેની ઉપર સંતોષ ન રાખતો હોય, તો તેણે મારી િસવાય બીજા ખુદાને શોધી લેવો, મારા આસમાનની નીચેથી બહાર ચાલ્યા જવું.

જો તેણે એવી હાલતમાં મારી પાસે માંગણી કરી કે તે દુિનયા માટે ગમગીન હોય, તો (જાણેકે) તેણે મારી ઉપર ગુસ્સો કય .

જો તે આવી પડેલી મુશ્કેલીઓ અને

તૌરતના ચાલીસ રૂા ‐ 12  HAJINAJI.com 

મુસીબતોની ફિરયાદ બીજા પાસે કરવા લાગ્યો, તો (જાણે કે) તેણ ેમારી ફિરયાદ બીજા પાસે કરી.

જો કોઈ માલદારને તેના માલના કારણે માન આપે, તો તેના ઈમાનના ણ િહસ્સામાંથી બે ભાગ ચાલ્યા જાય છે.

જો કોઈ મૈયતના ગમમાં પોતાના ગાલ ઉપર તમાચા મારે, તો (જાણે કે) તેણે મારી સામે ભાલો લઈને જંગ કરી.

ત્યાર પછી વધુ એક કલમો ફરમાવ્યો અન ેપછી ફરમાવ્યું:

જો કોઈ એ વાતની કાળજી ન રાખે કે તે શંુ ખાઈ ર ો છે, હલાલ કે હરામ? તો હું પણ તેની પરવા નહ કરૂં અન ે તેને જે દરવાજાથી ચાહું તને ેજહન્નમમાં દાખલ કરીશ.

જો કોઈ દીનમાં આગળ વધવાની કોિશશ ન કરે તે નુકસાનમાં છે, તેના માટે મૌત બહતેર છે.

તૌરતના ચાલીસ રૂા ‐ 13  HAJINAJI.com 

જેની પાસે ઈલ્મ હોય અને તેની પર અમલ કરે, તો હું તેના ઈલ્મને અમલની તરફ વધારીશ.

રૂા ન.ં 3 અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે : અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! જે

શખ્સ સંતોષ રાખશે, તે મુકત (બેિનયાઝ) રહેશે અને જે દુિનયાની થોડી ચીજો પર રાજી રહેશે, તો તેણે અલ્લાહ પર ભરોસો કય .

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! જે ઈષાર્ (હસદ)ને છોડી દેશે, તે આરામમાં રહેશે અન ેજેણે હરામને છોડી દીધુ, તેણે દીનને ખાલીસ (િનમર્ળ) રાખ્યો.

જો કોઈ લોકોની બૂરાઈ ન કર,ે તો લોકોના િદલમાં તેની મોહબ્બત વધી જાય છે અને જે શખ્સ

તૌરતના ચાલીસ રૂા ‐ 14  HAJINAJI.com 

લોકોથી દૂર (એકાંતમાં) રહે છે, તે લોકોની ઈજાથી સલામત રહે છે.

જે વાતો ઓછી કરે છે, તેની અક્કલ સંપૂણર્ હોય છે અન ેજે થોડી રોઝી પર ખુશ હોય છે, તો અલ્લાહ તેની થોડી ઈબાદતથી રાજી થઈ જાય છે.

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! જે ચીજની તને ખબર નથી, તેને શા માટ ેમેળવવાની કોિશશ કરે છે?!

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! તારી વય (ઉંમર)ને દુિનયા કમાવવામાં પસાર કરીશ, તો આખેરત કઈ રીતે મળશે?!

(અલ્લામા હાજી નાજી સાહેબ લખે છે આ કલામ ઘણી બધી નસીહતો ધરાવે છે. િજદગીને ઐશો-આરામમાં િવતાવી દેશો, તો આખેરત કઈ રીતે મળશે?! આથી જે હુકમો (એહકામ) અલ્લાહ ેતમારી પર વાિજબ કયાર્ છે, તેને બજાવી લાવો અને

તૌરતના ચાલીસ રૂા ‐ 15  HAJINAJI.com 

સુન્નતને પણ તકર્ ન કરો, જેમ ક ે તસ્બીહ પઢવી, મજલીસ કરવી વગેરે. આ તમામ કાય કરીન ેપોતાની આખેરતને સારી બનાવવા યત્ન કરવો જોઈએ.)

રૂા ન.ં 4 અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે : અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! જે

કોઈ સવારે ઉઠે અન ેતેના િદલમાં દુિનયાની લાલચ હોય એટલે કે તેના િદલમાં દુિનયાની મોહબ્બત હોય, તો તેના માટે અલ્લાહ તરફથી જે કાંઈ છે તેમાં કોઈ વધ-ઘટ થવાની નથી પરંતુ આ બાબત તેના માટે અલ્લાહથી દૂરીનું કારણ બનશે. તેને દુિનયા પાસેથી કાંઈ મળતું નથી પરંતુ સખ્તી ઉપાડવી પડ ેછે અને પોતાની આખેરતને ખરાબ કર ે

તૌરતના ચાલીસ રૂા ‐ 16  HAJINAJI.com 

છે અને તેના િદલમાં એવી મુસીબત નાખી દઉ છંુ જેનો ઉકેલ નથી આવતો. (તેની તરફ) મુફલીસી (તંગી) મોકલી દઉ છંુ જેથી તે બેિનયાઝ બની શકતો નથી અને તેની આશાઓ પણ પૂરી નથી થતી.

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! દરરોજ તારી વય (ઉંમર)માંથી એક િદવસ ઓછો થતો જાય છે, પરંતુ તુ ં તેની તરફ ધ્યાન નથી આપતો. તારા માટ ેદરરોજ રોઝી આવ ેછે, પણ તુ ંતેનો શુ નથી કરતો. થોડું મળે છે તો સ નથી કરતો અને વધારે મળે છે તો સંતોષ નથી માનતો.

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! િદવસ દરિમયાન હંમેશા તારા માટે રોઝી આવે છે અને રાિ દરિમયાન હંમેશા ફિરશ્તાઓ તારી તરફથી થયેલા ગુનાહો લઈને આવ ેછે. તું કેવો છે?! મારી જ રોઝી ખાય છે અને મારી જ નાફરમાની

તૌરતના ચાલીસ રૂા ‐ 17  HAJINAJI.com 

કરો છો !? અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! તુ ં

દુઆ માંગે છે, તો હુ ંસ્વીકારી લઉ છંુ. હું તારા માટ ેભલાઈ મોકલુ છંુ અને તારા તરફથી મારી પાસે બદી આવી રહી છે!! હુ ંતારો કેટલો સારો માિલક છંુ અન ેતું મારો કેટલો ખરાબ બંદો છે ! તુ ં મારી પાસે જે ચાહે છે, હું તને અતા કરૂ છંુ, તું ગુનાહો કરે છે, તો હું તેને છુપાવી લઉ છંુ, મને તારી શમર્ આવે છે પણ તું મારી શમર્ નથી કરતો. અય બંદા ! તું મને ભૂલીન ેબીજાને યાદ કર ે છે. લોકોથી ડરે છે અન ે મારા ભયની તને પરવા નથી.

તૌરતના ચાલીસ રૂા ‐ 18  HAJINAJI.com 

રૂા ન.ં 5 અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે : અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! જે

લોકો લાંબી-લાંબી આશાઓ રાખીને તૌબા કરવા ચાહે છે, તો તેમ થવાનું નથી.

(અલ્લામા હાજી નાજી સાહેબ લખે છે કે આ કલામનો અથર્ એ છે ક ે જો કોઈ શખ્સ નમાઝ ન પઢતો હોય અને અલ્લાહ પાસે દુઆ કરે કે ‘ફલાણા કામના લીધે મને નમાઝ માટે સમય નથી મળ્યો. જો મારૂં કામ પુરૂ ં થઈ જશે, તો હું નમાઝ પઢી લઈશ.’ આ તેનું એક બહાનુ છે, આવી તૌબાની અલ્લાહને જરૂર નથી.)

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! (નેક) કામ કયાર્ વગર આખેરતની આશા રાખે છે?! એટલે કે સારા કાય કરતો નથી અને જન્નતની તમન્ના રાખે છે? આવી આશા રાખવી વ્યથર્ છે.

તૌરતના ચાલીસ રૂા ‐ 19  HAJINAJI.com 

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! ઝબાન વડ ે ઝાિહદની જેમ બોલ ે છે અને કાય ફાિસકની જેવા કરે છે?! હું જે કાંઈ આપુ છંુ તેની ઉપર સંતોષ નથી કરતો.

- લોકોને સારા કામ કરવાનો હુકમ આપે છે, પણ પોતે તેમ નથી કરતો.

- લોકોને બૂરા કામોની મનાઈ કરે છે, પરંત ુપોતે બૂરા કામોને છોડતો નથી.

- નેક લોકોને દોસ્ત રાખે છે પણ તેઓની જેવો બનતો નથી.

- બૂરાઈ કરનારને દુશ્મન રાખે છે, પણ તુ ંપોતે તેઓના જેવો છો.

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! જમીન હંમેશા કહે છે કે તુ ંમારી ઉપર ચાલે છે અન ેઅંતે મારા જ પેટમાં આવવાનું છે, હું એવું મકાન છંુ જયાં તારે એકલા રહેવંુ પડશે, તેમા ખૂબ જ ભય

તૌરતના ચાલીસ રૂા ‐ 20  HAJINAJI.com 

છે, તેમાં સાપ અને વ છી છે. મન ે ત ે (તમામ) વાતની ખબર છે, આથી અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! મને ખરાબ ન કર (પણ) મન ેઆબાદ કર એટલે કે તુ ંસારા કાય કરીને મારી અંદર આવી જા જેથી તને તમામ કારની તકલીફોથી આરામ મળ.ે

રૂા ન.ં 6 અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ !

તને એટલા માટે પેદા નથી કય કે મારી પાસે કોઈ ચીજની કમી હતી અને તારા કારણે તેમાં વધારો થઈ જાય.

અને એટલા માટે પણ પેદા નથી કય કે હુ ંડરતો હતો અને તારા કારણે મને આ વાસન મળ.ે

અને એટલા માટે પણ પેદા નથી કય કે હુ ં

તૌરતના ચાલીસ રૂા ‐ 21  HAJINAJI.com 

લાચાર છંુ અને તારી મદદ મેળવું. મારા ફાયદા માટે તન ે પેદા નથી કય અને

કોઈ નુકસાન ટાળવા માટે પણ તને પેદા નથી કય . તને એટલા માટે પેદા કય છે કે તું મારી ખૂબ

જ ઈબાદત કર અને મારો આભાર (શુ ) માન, સવાર અને સાંજના સમયે મારી તસ્બીહ કર.

તારી પહેલા જે લોકો થઈ ગયા છે અને તારી પછી જે કોઈ આવનારા છે, જીવતા અને મૃત્ય ુપામેલા બધા, નાના અને મોટા, આઝાદ અન ેગુલામ, ઈન્સાન અને િજન્નાત આ બધાજ એકઠા થાય અને મારા મુલ્કમાં મારી ઈબાદત કરે તો એક ઝરા (રજકણ) બરાબર વધારો થવાનો નથી.

અને તેઓ બધા મારી નાફરમાની કરે તો પણ મારા મુલ્કમાં રજકણ જેટલો પણ ઘટાડો થવાનો નથી.

જો કોઈ (નેક કાય ની)કોિશશ કરે તો પોતાના

તૌરતના ચાલીસ રૂા ‐ 22  HAJINAJI.com 

માટે, અલ્લાહ તઆલા દુિનયાઓથી બેિનયાઝ છે.

રૂા ન.ં 7 અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે : અય િદનાર અને િદરહમના બંદાઓ ! પૈસાને

મ એટલા માટે બનાવ્યા છે કે તેના વડે મારી રોઝી ખાઓ અને કપડા પહેરો અને મારી ખુશી માટે નેક કામમાં ખચર્ કરો.

પછી અલ્લાહે ફરમાવ્યું : તમે મારી િકતાબને પગ નીચે નાખી દીધી

(એટલ ે ક ે મારા હુકમોની અવગણના કરી) અન ેિદનારને માથે ઉપાડી લીધા, પોતાના ઘરને બુલંદ બનાવ્યું અન ે મારા ઘરને પસ્ત કયુર્, પોતાના ઘર

ત્યે મોહબ્બત ધરાવો છો અન ેમારા ઘરથી ડરીન ેભાગો છો, તમે લોકો આઝાદ અને નેક બંદા નથી.

તૌરતના ચાલીસ રૂા ‐ 23  HAJINAJI.com 

અય દુિનયાના બંદાઓ ! તમ ે ચનૂા વડ ેબનાવેલી ક જેવા છો એટલે કે જેવી રીતે ક બહારથી (દેખાવમાં) સારી લાગે પણ અંદરથી ખરાબ (બદબુ) હોય છે, તમારો હાલ પણ એવો જ છે બહારથી (જાહેરમાં) સારા લાગો છો પણ અંદરથી (બાિતનમાં) ખરાબ છો.

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! કોઈ અંધારા ઘરની ઉપર િચરાગ રોશન કર,ે તો ઘરમાં રોશની (અજવાળું) નથી આવી જતી અન ેતેનાથી કોઈ ફાયદો નથી પહ ચતો. એજ રીતે તમે ઝબાનથી તો સારી વાતો કરો છો પણ નેક કાય નથી કરતા, તમારી હાલત પણ એવી જ છે. (તેથી) જાહેરમાં સારા બનવું તમને કોઈ ફાયદો નહ પહ ચાડે.

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! અમલન ેખાિલસ (િનમર્ળ) બનાવી લ,ે મારી ખુશી

તૌરતના ચાલીસ રૂા ‐ 24  HAJINAJI.com 

માટે સારા કાય કર અને બીજા પાસે કંઈ ન માંગ (કારણ કે) જેઓ મારી પાસેથી મેળવે છે તેમનાથી તને હું વધારે અતા કરીશ.

રૂા ન.ં 8 અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે : અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ !

તમને બેકાર અને મા બેસી રહેવા માટે પેદા નથી કયાર્ ! તમે જે કાંઈ કરો છો તેનાથી હું બેદરકાર (બેખબર) નથી.

મારી ખુશી માટેના કામ કરવાથી તું નારાઝ છો પરંતુ જયાં સુધી તે કામ પર સ નહ કર એટલે કે મારી ખુશીનું કામ નહ કર ત્યાં સુધી જે ચીજો મારી પાસે છે તે નહ મળે.

આગની ગરમીને સહન કરવા મારી ઈબાદત

તૌરતના ચાલીસ રૂા ‐ 25  HAJINAJI.com 

પર સ કરવી તારા માટે સહેલી છે. આખેરતના અઝાબ કરતા દુિનયાનો અઝાબ આસાન છે.

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! તમે બધા ગુમરાહ છો િસવાય કે જેને હું િહદાયત કરૂ છંુ તે િહદાયત મેળવે છે. (જે િહદાયત ચાહે છે તેને િહદાયત મળે છે.)

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! તમે બધા ફકીર છો િસવાય કે જેન ે હુ ં ગની (બેિનયાઝ) કરૂ તે બેિનયાઝ થઈ જાય છે.

તમે બધા હલાકતમાં છો િસવાય કે જેને હું નજાત આપુ છંુ તે નજાત મેળવે છે.

તમે બધા ગનુેહગાર છો િસવાય કે જેને હુ ંબચાવું છંુ તે બચી જાય છે એટલ ેક ેતમે મારી પાસ ેતૌબા કરો તો હું તમને માફ કરી દઈશ.

તમે તમારા (શમર્ના) પરદાને ખુલ્લા ન કરો એની સામ ે ક ે જેનાથી કોઈ ચીજ છુપી નથી, તે

તૌરતના ચાલીસ રૂા ‐ 26  HAJINAJI.com 

તમામ રહસ્યોનો જાણનાર છે, તેની સામે ગુનાહ ન કરો.

રૂા ન.ં 9 અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે : અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ !

લોકો ઉપર લાનત ન કરો, તે તમારી ઉપર પાછી ફરે છે. (મતલબ એ છે કે જેના ઉપર લાનત કરવાનો હુકમ નથી તનેા ઉપર લાનત ન કરવી.)

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! મારા એક નામના કારણે હવામાં આસ્માન થાંભલા વગર િસ્થર (અધ્ધર) છે આજ િકતાબની હજારો નસીહતોથી પણ તમારૂં િદલ સહીહ નથી થતું એટલ ેકે મારા હુકમની નાફરમાની કરે છે.

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! જે

તૌરતના ચાલીસ રૂા ‐ 27  HAJINAJI.com 

રીતે પાણી વડે પત્થર નરમ નથી બનતો એજ રીતે કઠણ િદલ નસીહતોથી નરમ નથી થતાં.

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! હરામથી દૂર કેમ નથી રહતેો?! ગુનાહને કેમ નથી છોડતો?! જહન્નમની આગથી કેમ નથી ડરતો?!

અગર ઝૂકી ગયેલી કમરવાળા વૃધ્ધો, દૂધ પીતા બાળકો અને ઈબાદત કરનારા જવાન અને હેવાન ન હોત, તો તમારા માટે આસ્માનને લોખંડ, જમીનને તાંબુ અને માટીને કાંકરા બનાવી દેત અને આસ્માનમાંથી પાણીનું ટીપુ ન વરસાવતે અન ેજમીનમાંથી એક દાણો પણ ન ઉગાવતે અન ેતમારી ઉપર અઝાબ મોકલી આપતે.

તૌરતના ચાલીસ રૂા ‐ 28  HAJINAJI.com 

રૂા ન.ં 10 અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે : અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ !

તારા પરવરિદગાર તરફથી હક આવ્યું છે ચાહે તો ઈમાન લાવ, ચાહે તો કાફીર થઈ જા.

જે કોઈ તમારી સાથે નેકી કરે, તેની સાથે નેકી કરો. જે તમારી સાથે િસલે રહેમ કરે તેની સાથે િસલે રહેમ કરો. જે તમારી સાથે વાત કરે તેની સાથે વાત કરો, જે જમાડે તેને જમાડો, જે સચ્ચાઈથી વત તેની સાથે સચ્ચાઈથી રહો, જે ઈજ્જત કરે તેની ઈજ્જત કરો. આ બાબતે તમારી વચ્ચ ે એકબીજા પર કોઈ બુઝુગ નથી.

હું કહું છુ ત ેહક છે કે મોઅમીન તો એ છે ક ેજે અલ્લાહ અને તેના મોકલેલા (પયગંબરો) પર ઈમાન લાવે, જે બૂરાઈ કરે તેની સાથે નેકી કરે, કત્એ રહેમ કરનારની સાથે િસલે રહેમ કરે, ખરાબ

તૌરતના ચાલીસ રૂા ‐ 29  HAJINAJI.com 

વ્યવહાર કરનારની સાથે સારો વ્યવહાર કરે, જે વાત ન કરતો હોય તેને બોલાવે, જે માન ન આપતો હોય તેને માન આપે.

રૂા ન.ં 11 અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે : અય ઈન્સાન ! હું જે કાંઈ કહું છંુ તે બરાબર

(સત્ય) કહું છંુ. જેના માટે દુિનયામાં ઘર છે તેના માટ ે

આખેરતમાં ઘર નથી, દુિનયામાં માલ તનેા માટે છે જેના માટે આખેરતમાં માલ નથી, માલ ત ે એકઠો કરે છે જેનામાં અક્કલ નથી, જેને યકીન નથી તે દૌલત એકઠી કરીને ખુશ થાય છે, જેને ભરોસો નથી તે દુિનયા માટે લાલચ કરે છે અને જેને મા’રેફત (સાચી ઓળખ) નથી તે દુિનયાની ઈચ્છાઓને

તૌરતના ચાલીસ રૂા ‐ 30  HAJINAJI.com 

મેળવે છે. જેણે નાશ પામનારી ચીજો (નેઅમતો)ની

ઈચ્છા કરી અને નાશ પામનારી ઈચ્છાઓ રાખી અને તૂટી જનારી િજદગી પર ભરોસો કય તેણે પોતાના નફસ પર ઝુલ્મ કય , આખેરતને ભૂલી ગયો અને (દુિનયાની) િજદગી પર અિભમાની થયો.

રૂા ન.ં 12 અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે : અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! જે

નેઅમતો તને આપવામાં આવી છે તેને યાદ કર ! જયાં સુધી માગર્દશર્ન ન હોય ત્યાં સુધી રસ્તો

નથી મળતો અને િહદાયત નથી મળતી એજ રીત ેજયાં સુધી ઈલ્મ ાપ્ત નહ કરો ત્યાં સુધી જન્નતનો રસ્તો નહ મળે.

તૌરતના ચાલીસ રૂા ‐ 31  HAJINAJI.com 

જયાં સુધી તકલીફ સહન નહ કરો ત્યાં સુધી માલ ભેગો નહ થાય, એજ રીતે જયાં સુધી ઈબાદતની તકલીફ ઉપર સ નહ કરો ત્યાં સુધી જન્નતમાં વેશ નહ મળ.ે

સુન્નત કાય કરીને મારી નજદીકી મેળવો અને િમસ્કીનને રાજી કરીને મારી ખુશી મેળવો. મારી ખુશી એવી છે ક ે એક આંખના પલકારા જેટલી પણ તારાથી જુદી નહ થાય.

અય મૂસા (અલિય્હસ્સલામ)! હું જે કાંઈ કહુ છંુ તેને સાંભળ ! હુ ં કહુ છંુ તે હક છે. જે તકબ્બુર (અિભમાન) કરશે તેને કયામતના િદવસે ખૂબ જ હકીર (હલ્કો) અન ેઅપમાિનત કરીને ઉઠાવીશ અને તેને લોકોના પગ નીચે કચડવામાં આવશે.

જે કોઈ મુસલમાનોના ઐબ (ખામી)ને જાહેર કરશે, હું તેના િસ ેર ઐબોને જાહેર કરીશ.

જે કોઈ મા-બાપ અને આિલમે દીનની સાથે

તૌરતના ચાલીસ રૂા ‐ 32  HAJINAJI.com 

નરમાશથી ચાલશે, તેને બંને જહાનમાં બુલંદી અતા કરીશ.

જે કોઈ મોઅમીનને અપમાિનત કરશે, તેણ ે(જાણે કે) મારી સાથે ઝઘડો (ફસાદ) કય .

જે કોઈ મારી ખુશી માટે મોઅમીનને દોસ્ત રાખે, તો બંને જહાનમાં ફિરશ્તાઓ તેની સાથે મુસાફેહો કરે છે, દુિનયામાં છુપી રીતે અને આખેરતમાં જાહેરી રીતે મુસાફેહો કરે છે.

રૂા ન.ં 13 અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે : અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ !

મારી પાસે તમારી જેટલી માગણી (હાજતો) હોય, તેટલી જ મારી ઈતાઅત કરો, આગને જેટલા

માણમાં સહન કરી શકો તેટલી મારી નાફરમાની

તૌરતના ચાલીસ રૂા ‐ 33  HAJINAJI.com 

કરો, દુિનયામાં જેટલું રહેવાનું હોય તેટલો સામાન (ભાથુ) એકઠો કરો એટલે કે તેટલો જ માલ ભેગો કરો અને આખેરતમાં જેટલું રહેવાનું હોય છે તેટલો સામાન (ને અમલ)આખેરત માટે ભેગો કરો.

તમે તમારી મૌતની ઉપર નજર કરો કે તેણ ેઢીલ આપી મકૂી છે એટલે કે િજદગીની થોડી મુ ત બાકી છે, રોઝી તમારા માટે તૈયાર છે અને તમારા ગુનાહો છુપાયેલા છે, તમામ ચીજો નાશ પામનારી છે િસવાય કે મારી પાક ઝાત.

જે રીતે ફકીરીથી ડરો છો તેજ રીતે જહન્નમની આગથી ડરતા રહો, જેથી હું તમન ેએવી જગ્યાએથી (રોજી આપી) િનિ ચત કરી દઈશ કે તમન ે તેનો િવચાર અન ે ગુમાન પણ નહ હોય એટલે કે એવી જગ્યાએથી તને તે ચીજો મળશે જેની તને ખબર નહ હોય.

જે રીતે દિુનયાની ઈચ્છા રાખો છો તેજ રીતે

તૌરતના ચાલીસ રૂા ‐ 34  HAJINAJI.com 

જો બેિહશ્તની ઈચ્છા રાખો તો બંન ે જહાનમાં ભલાઈ આપીશ. દુિનયાની મોહબ્બત માટે પોતાના િદલને મારી નાખો કારણકે દુિનયા ટૂંક સમયમા ંચાલી જવાની છે.

રૂા ન.ં 14 અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે : અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ !

ઘણા િચરાગોને હવાએ બુઝાવી દીધા. ઘણા આબીદોને તેમની મોટાઈએ બરબાદ કરી દીધા, ઘણા લાચારોને તેમની િન:સહાયતાએ બરબાદ કરી દીધા, ઘણા બેદરકારોને તેમની બેદરકારીએ બરબાદ કરી દીધા, ઘણા તંદુરસ્તોને તેમની તંદુરસ્તીએ બરબાદ કરી દીધા તેમજ ઘણા આિલમોને તેમના ઈલ્મે બરબાદ કરી દીધા.

તૌરતના ચાલીસ રૂા ‐ 35  HAJINAJI.com 

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! મારી સાથે વેપાર કરીને નફો મેળવ, (એટલે કે સારા કાય કરીને મારી પાસેથી માગણી કર) તારા માટ ેનફો અને ફાયદો મારી પાસે છે, (અને) તે એવો છે કે કોઈ આંખે જોયો નહ હોય અને કોઈ કાન ેસાંભળ્યો નહ હોય અને ન કોઈ ઈન્સાનના િદલમાં િવચાર આવ્યો હશે. મારો ખઝાનો ખાલી થવાનો નથી અને મારા મુલ્કમાં કમી આવવાની નથી અને હું ઘણુ બધુ અતા કરનાર છુ.

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! તારો દીન તારા લોહી અને મારા ગોશ્તમાં છે (તેથી) જો તારો દીન ખરાબ થયો, તો તારૂ લોહી અન ેગોશ્ત બંને ખરાબ થશે. (એટલ ેક ેજો દીનદાર હશે તો આખેરતમાં શરીરને ઈજા નહ પહ ચે અન ેજો દીનદાર નહ હોય તો આખેરતમાં શરીરને તકલીફ ઉપાડવી પડશે.) તું િચરાગની જેવો નથી કે પોત ે

તૌરતના ચાલીસ રૂા ‐ 36  HAJINAJI.com 

રોશન થઈ બીજાને કાિશત કરે, દુિનયાની મોહબ્બતને પોતાનાથી દૂર કરી દે, હું મારી મોહબ્બત અને દુિનયાની મોહબ્બતને એક િદલમા ંભેગી થવા નથી દેતો. જે રીતે આગ અને પાણી એક જગ્યાએ ભેગુ થઈ નથી શકતું તે જ રીત ેમારી અન ેદુિનયાની દોસ્તી એક જગ્યાએ ભેગી નથી થઈ શકતી.

રોજી માટે વધારે ભાગદોડ ન કર કારણ ક ેરોઝી િકસ્મતમાં લખાઈ ચકૂી છે અન ેલાલચ કરનાર િનરાશ થાય છે અને કંજૂસને વખોડવામાં આવે છે. દુિનયાની નેઅમતો હંમશેા રહેનારી નથી, મૌત ચોકકસ આવનારી છે.

સૌથી ે અલ્લાહનો ખૌફ છે, પરહેઝગારી આખેરતનું ભાથુ છે અને ખરાબમાં ખરાબ જૂઠ છે, ખરાબમાં ખરાબ આદત ચાડી ખાવી છે અને તારો રબ ઝુલ્મ કરનાર નથી.

તૌરતના ચાલીસ રૂા ‐ 37  HAJINAJI.com 

રૂા ન.ં 15 અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે : - તમે ઈમાન લાવ્યા છો અન ેજે ચીજ નથી

કરતા તે (બીજાને) શા માટે કહો છો? - જે ચીજથી તમે પરહેઝ નથી કરતા તેનાથી

બીજાને શા માટે અટકાવો છો? - જે કામ પોત ે નથી કરતા તે બીજાને કરવા

શા માટે કહો છો? - જે ચીજને તમે મેળવવાના નથી તેન ે શા

માટે એકઠી કરો છો? - તૌબા કરવામાં શા માટે મોડું કરો છો? શું

તમારે મરવાનું નથી? - શંુ જહન્નમથી છુટકારો તમારા હાથમાં છે?

શંુ તમને જન્નત મળી જવાનું યકીન છે? - શંુ નેઅમતો મળી જવાથી બેપરવા થઈ

ગયા છો? લાંબી આશાઓ રાખીને અલ્લાહથી

તૌરતના ચાલીસ રૂા ‐ 38  HAJINAJI.com 

મગરૂર થઈ ગયા છો? તંદુરસ્તી અને સલામતીથી મગરૂર ન બનો.

તમારી વય કેટલી છે તેનો િહસાબ અમારી પાસે છે, તમારા વાસ કેટલા છે તેની ગણતરી અમારી પાસે છે, જે વાતો તમે છુપાવો છો તેને અમે જાણીએ છીએ, તમારા ભેદ ખુલ્લા થઈ ગયા છે તેથી અલ્લાહની ખુશી માટે પરહેઝગારીને અપનાવો જે તમને આગળ જતા કામ આવશે. તમારી પાસે જે કાંઈ છે તે અગાઉથી મોકલી દો.

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! શકય હોય ત્યાં સુધી નેક કામ કરો અને ઉંમર (વય)ન ેવેડફી ન નાખો, જયારથી તું માના ગભર્માંથી બહાર આવ્યો છો ત્યારથી દરરોજ ક ની નજદીક થતો જાય છે. તું લાકડી જેવો નથી કે બીજા માટે પોતાને સળગાવે. (બીજાના ફાયદા માટે ખલ્ક નથી કરવામાં આવ્યા)

તૌરતના ચાલીસ રૂા ‐ 39  HAJINAJI.com 

અલ્લાહ િસવાય કોઈ ઈબાદતને લાયક નથી. મોહંમદ (સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વસલ્લમ) બંદા અને રસૂલ છે.

રૂા ન.ં 16 અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે : અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! હુ ં

એવો જીવતો છંુ કે મરનાર નથી. મ જે કામનો હુકમ આપ્યો છે ત ે કર અન ે જેનાથી મનાઈ કરી છે ત ેકરવાથી અટકી જા, અને જો તે આ રીતે કયુર્ તો હું તને એવી રીતે જીવંત કરીશ કે તું કયારેય મરીશ નહ . (તારૂ નામ હંમેશા અમર રહેશે)

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! હુ ંએવો બાદશાહ છુ જેની બાદશાહત કયારેય વેડફાતી નથી અને જે ચીજને હું બાકી રાખવા માગુ છુ ત ે

તૌરતના ચાલીસ રૂા ‐ 40  HAJINAJI.com 

બાકી રહે છે, તું એ બાબતોમાં મારી ઈતાઅત કર જેનો મ હુકમ આપ્યો છે અને એ ચીજોને છોડી દે જેની મ મનાઈ કરી છે. જો તું આ રીતે અમલ કરીશ તો તું જે ચાહશે તે બાકી રહેશે.

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! તારી વાત સારી હોય પણ કામ ખરાબ હોય તો તું મુનાફીકોમાંથી છો. તુ ં જાહેરમાં સારો પણ બાિતનમાં ખરાબ હોય તો બહુ જ હલાક થનાર છો.

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! તુ ંમારી સાથે નરમાશ રાખીશ, તો જન્નતમાં વેશ મેળવીશ. જે મારી યાદમાં આશાઓને છોડી દે, મારી ખુશીમાં દુિનયાની ઈચ્છાઓને તકર્ કરી દે, મુસાફરોની મહેમાન નવાજી કરે, ફકીરોની બરાબરી કરે એટલ ે ક ે પોતાના માલમાંથી કંઈ આપે, દુ:ખી ઉપર રહેમ કર,ે યતીમની ઈજ્જત કરે, જે રીતે બાપ

તૌરતના ચાલીસ રૂા ‐ 41  HAJINAJI.com 

પોતાના સંતાન ઉપર મહેરબાની કરતો હોય છે ત ેરીતે તેઓ પર રહેમ કરે, બેવા સ્ ીઓ ઉપર દયા કરે જે રીતે તેઓના પિત તેમની ઉપર દયા રાખતા હોય છે, આ રીતે તેઓની સંભાળ લ ેતો જયારે પણ ત ેમને બોલાવશે તો હું તેના જવાબમાં ‘લબ્બૈક’ કહીશ અને જે માગણી કરશે તે અતા કરીશ.

રૂા ન.ં 17 અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે : અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ !

કયાં સુધી મારી ફિરયાદ કરીશ? કયાં સુધી મને ભૂલી જઈશ? કયાં સુધી નેઅમતોનો ઈન્કાર કરીશ? હુ ંબંદા ઉપર ઝુલ્મ નથી કરતો. મારા પાલનહાર હોવાનો કયાં સુધી ઈન્કાર કરીશ? જયારે કે મારી િસવાય તારો કોઈ પાલનહાર નથી? કયાં સુધી મારી

તૌરતના ચાલીસ રૂા ‐ 42  HAJINAJI.com 

પર ઝુલ્મ કરીશ? હું તારી પર ઝુલ્મ નથી કરતો. બીમારીમાંથી િશફા મેળવવા માટે હકીમને બોલાવો છો પરંતુ ગુનાહોની બીમારીમાંથી તમને કોણ િશફા આપશે?

અય માર બદંા ! જે પિરિસ્થિતઓ મારી તરફથી િનમાર્ણ થાય છે તનેે પસંદ ન કરી ફિરયાદ કરો છો, જો ણ િદવસ ખાવાનું ન મળે તો મન ેખરાબ કહો છો. જે મારી નેઅમતોનો ઈન્કાર કરે, માલમાંથી ઝકાત ન આપે તો તેણે મારી િકતાબને હલ્કી ગણી. જયારે નમાઝનો સમય હોય ત્યારે તેની તૈયારી ન કરે, તો તે મારાથી ગાિફલ થઈ ગયો.

તૌરતના ચાલીસ રૂા ‐ 43  HAJINAJI.com 

રૂા ન.ં 18 અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે : અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ !

સ અને ન તા અપનાવીશ તો હું તને બુલંદ દરજજાઓ પર પહ ચાડીશ. મારો શુ કર અને જે ચીજનો તું શુ કરીશ તેને વધારી આપીશ અન ેમાફીની ઈચ્છા રાખીશ તો માફ કરી દઈશ, દુઆ કરીશ તો સ્વીકારી લઈશ, માંગણી કરીશ તો અતા કરીશ, મારી ખુશી માટે સદકો આપીશ તો તારી ઉંમર વધારી દઈશ.

તંદુરસ્તીમાં મારી પાસે આફીયત (સરળતા)ની ઈચ્છા રાખ, એકાંતમાં મારી પાસે સલામતી મેળવ, પરહેઝગારીમાં મારી પાસે ઈખ્લાસની આશા રાખ, ઈબાદતને તૌબામાં અને બંદગીને ઈલ્મમાં તેમજ બેિનયાઝીને સંતોષમાં મેળવ.

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! તુ ં

તૌરતના ચાલીસ રૂા ‐ 44  HAJINAJI.com 

પેટ ભરીને ખાધા પછી ઈબાદતની શા માટે લાલચ કરે છે? ખૂબ જ સૂવો છો અન ે પછી િદલની રોશનીની ઈચ્છા રાખે છે? (એટલે ક ેજે કોઈ િદલને નૂરાની રાખવા માંગતો હોય તેણે વધારે સુવંુ ન જોઈએ) ફ થી ડરે છે અને છતાં ખુદાથી ડરવાની લાલસા ધરાવે છે? (એટલે ક ે જે અલ્લાહથી ડરતો હોય છે તે ફકીરીથી નથી ડરતો) ફકીરો અને િમસ્કીનોને હલ્કા સમજો છો અને છતાં અલ્લાહની ખુશનુદીની આશા રાખે છે?

રૂા ન.ં 19 અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે : આયોજન અને સલાહ-મશવેરો કરવો

અક્કલમંદી છે. લોકોને તકલીફ ન પહ ચાડવી બહુ મોટી પરહેઝગારી છે. સંસ્કારથી વતર્વંુ બહુ મોટી

તૌરતના ચાલીસ રૂા ‐ 45  HAJINAJI.com 

ખાનદાની છે. તૌબા કરવી મોટી શફાઅત છે. ઈલ્મ ઉચ્ચ ઈબાદત છે. અલ્લાહના ખૌફની સાથે નમાઝ પઢવી બહેતર છે. ફકીરીના સમય ેસ કરવી ખૂબ જ નેક છે. તૌફીક ઉમદા ઈબાદત છે. અક્કલ પણ ઉમદા ચીજ છે.

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! મારી બંદગી માટે તૈયાર થા, તારા િદલને બેિનયાઝ કરી દઈશ, તારા હાથ રોઝીથી ભરાઈ જશે, તારા શરીરને આરામ પહ ચાડીશ. જો મારી યાદથી ગાિફલ થયો તો તારા િદલને ફકીરીથી, શરીરને રંજથી, છાતીને ગમ અને ગુસ્સાથી, શરીરને રોગોથી ભરી દઈશ અને તકલીફોમાં સપડાવી દઈશ.

તૌરતના ચાલીસ રૂા ‐ 46  HAJINAJI.com 

રૂા ન.ં 20 અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે : અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ !

મૌત તારી છુપી ચીજોને જાહેર કરી દે છે, કયામત તારી હાલતને ખુલ્લી કરી દેશે, આ’માલનામુ તારા પદાર્ (રહસ્યો)ને ફાડી નાખશે. તુ ંનાના ગુનાહ કરીને એમ ન સમજ કે ત ે નાના ગુનાહ છે પણ તું એ બાબતનો ખ્યાલ રાખ ક ે હુ કોની નાફરમાની કરી ર ો છુ. ઓછી રોઝી પર નજર ન કર પણ તું એ જો કે તેને આપનાર કોણ છે?

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! મક્કાર (દગાબાજ)ને મળનારા બદલાથી બેખૌફ ન બન કારણ કે તેનો બદલો (સજા) ખૂબ જ ગુપ્ત હોય છે, (અને એટલી બધી છુપી રીતે હોય છે કે) જે રીતે અંધારી રા ે કાળા પત્થર પર કીડી ચાલતી હોય અને આપણે તેન ે જોઈ નથી શકતા. એટલ ે ક ે અલ્લાહ

તૌરતના ચાલીસ રૂા ‐ 47  HAJINAJI.com 

તઆલા મક્કારથી અચાનક બદલો લે છે. અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ !

જેવી રીતે હુકમ આપવામાં આવ્યો છે તે રીતે વાિજબ કાય બજાવી લાવ્યો? ફકીરોને પોતાના માલમાંથી આપ્યું કે જેથી તેઓ તારા સમોવડીયા (બરાબર) થઈ જાય? જેણે બૂરાઈ કરી તેની સાથે નેકી કરી? ઝુલ્મ કરનારને તે માફ કરી દીધો? જેણે તને કંઈ ન આપ્યું તેને તે કંઈક આપ્યું? તારી િવરૂધ્ધ ચાલનારની સાથે તે ભલાઈથી વતર્ન કયુર્? જે તારી સાથે વાત નથી કરતા તેની સાથે ત વાત કરી? પોતાની ઔલાદનો એહતેરામ કય ? દીન અન ેદુિનયાના નો િવષે આિલમને પૂછયું? હું તારા ચહેરા તરફ નથી જોતો પણ હું તારા િદલ અને તારા કાય પર નજર કરૂ છંુ. તારી નેક અને સારી ખૂબીઓથી હું ખુશ થાઉં છંુ.

તૌરતના ચાલીસ રૂા ‐ 48  HAJINAJI.com 

રૂા ન.ં 21 અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે : અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ !

તારા નફસ અને તમામ મખ્લૂકની તરફ નજર કર ! તારા નફસથી વધારે જો કોઈ માનવંત મળે તો તેની ઈજ્જત કર અન ે જો ન મળ ે તો પછી તારા નફસની ઈજ્જત કર ખરેખર જો તું તારા નફસની ભલાઈ ઈચ્છતો હો તો એવી રીતે ઈજ્જત કર કે તારા ગુનાહોની તૌબા કર અને નેક કાય કર.

અય લોકો ! તમારી પાસે અલ્લાહની નેઅમત છે. તમે પરહેઝગારી અપનાવો. કયામતના િદવસે િહસાબ આપવા પહેલા, આ’અમાલને તોલવામાં આવે તે પહલેા, પચાસ હજાર વષર્નો એક િદવસ આવે ત ેપહેલા, જે િદવસે બોલી પણ નહ શકાય ત ેિદવસની પહેલા, તમામ િદવસો કરતા વધારે સખ્ત િદવસની પહેલા, સૂર ફૂંકવામાં આવશે તે િદવસની

તૌરતના ચાલીસ રૂા ‐ 49  HAJINAJI.com 

પહેલા, પહાડના ચૂરે-ચૂરા થઈ જશે તે િદવસની પહેલા, જમીન ફાટી જશે તે િદવસ પહેલા અન ેબાળકો ડરના માયાર્ વૃધ્ધ થઈ જશે તે િદવસના આવવા પહેલા પરહેઝગાર બની જાવ.

રૂા ન.ં 22 અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે : અય ઈન્સાનો ! જો તમે ઈમાન લાવ્યા હો,

તો અલ્લાહનો ખૂબ વધારે િઝ કરો. અય ઈમરાનના ફરઝંદ મૂસા

(અલિય્હસ્સલામ)! અય સાહેબે બયાન ! મારા કલામને સાંભળ ! હુ ં અનેક કારનો બદલો આપનાર છંુ. મારી અન ેતમારી વચ્ચે કોઈ ન હતું. વ્યાજ ખાનાર અને મા-બાપથી આક થઈ ગયેલાન ેરહેમાનના ગઝબની અને જહન્નમની આગની

તૌરતના ચાલીસ રૂા ‐ 50  HAJINAJI.com 

ખુશખબરી આપો. અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ !

જો તું તારા િદલમાં સખ્તી, શરીરમાં બીમારી અને િરઝકમાં તંગીને િનહાળ તો સમજી લેજે ક ેતે એવી વાતો કરી હશે જે તને કોઈ ફાયદો ન પહ ચાડે.

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! જયાં સુધી તારી ઝબાન અને તારૂ િદલ યોગ્ય અન ેસહીહ નહ થાય અને પરવરિદગારની શમર્-હયા નહ કરે ત્યાં સુધી તારી ઝબાન સહીહ નહ થાય. ત તારી ખામીઓને ભૂલાવી દીધી અને બીજાના ઐબો તરફ નજર કરી છે? એટલ ેક ેત ેશૈતાનને ખુશ કય અને અલ્લાહને ગઝબમાં લાવ્યો.

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! ઝબાન િસહ જેવી છે, તેને છોડી દઈશ તો તને હલાક કરી નાખશે.

તૌરતના ચાલીસ રૂા ‐ 51  HAJINAJI.com 

રૂા ન.ં 23 અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે : શૈતાન તમારો ખુલ્લો દુશ્મન છે, તમ ે પણ

તેની સાથે દુશ્મની રાખો. તે િદવસે અલ્લાહની સમક્ષ સમૂહ માણ ે લાઈનમાં ઉભા રહેવંુ પડશ ેઅને તમારા કાય ની િકતાબનો એક-એક અક્ષર વાંચવામાં આવશે તેમજ જાહેરમાં અને છુપી રીત ેકરેલા કામો િવષે પૂછવામાં આવશે. પરહેઝગારોના જન્નતમાં અને ગુનેહગારોના જહન્નમમાં મોકલવામાં આવશે. અલ્લાહ તરફથી તમારા માટ ેરહેમતનો બદલો અને ગુનાહોની માફી છે.

- હું દુિનયાઓનો રબ છંુ, નેઅમતો આપનાર છંુ, મારો શુ અદા કરો.

- હું ખૂબ જ માફ કરનાર છંુ, ઈિસ્તગફાર કરો.

- હું તમારો હેત ુછંુ મારી પાસ ેજે માગવું હોય

તૌરતના ચાલીસ રૂા ‐ 52  HAJINAJI.com 

તે માંગો. - મારાથી ડરો, હું છુપી વાતોનો જાણનાર છંુ.

રૂા ન.ં 24 અલ્લાહ તઆલાએ પોતાની વહદાિનયતની

ગવાહી આપી. એમાં કોઈ શક નથી કે તે મઅબુદ હક છે. યકીન રાખો કે તેની િસવાય કોઈ ઈબાદતને લાયક નથી. ફિરશ્તાઓએ, આિલમોએ અલ્લાહની વહદાિનયતની (તેના એક હોવાની) ગવાહી આપી છે કે ત ે અલ્લાહ પાક ઈન્સાફ કરનાર છે, તેની નજરમાં સાચો દીન ઈસ્લામ છે. જે નેક કામ કરે છે તેને જન્નતની ખુશખબરી આપો અને ગુનેહગારોને હલાક થઈ જવાની જાણ કરી દો. જેણે અલ્લાહને ઓળખ્યો, તેણે ઈબાદત કરી અને જેણે ઈબાદત કરી તેણે નજાત મેળવી. જેણ ે શૈતાનને ઓળખી લીધો

તૌરતના ચાલીસ રૂા ‐ 53  HAJINAJI.com 

અને તેની નાફરમાની કરી તે સલામત ર ો. જેણે હકને ઓળખી તેનું અનુસરણ કયુર્ તે બખેૌફ થયો. જેણે બાિતલ અને નાહકને જાણી લીધુ અને તેનાથી દૂર થઈ ગયો તે સન્માગર્ પામી ગયો. જેણે દુિનયાને ઓળખી લીધી અને તેને તકર્ કરી તે ખાિલસ થયો. જેણે આખેરતને જાણી લીધી અને તેની ઈચ્છા રાખી, તેને ત ેજરૂર મળશે. જે િહદાયતને ચાહે છે તેને િહદાયત મળે છે. બધાને અલ્લાહની પાસે જવાનું છે.

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! જયારે અલ્લાહ છે તો રોઝીનો ઝામીન પણ છે, ભાગદોડ શા માટે કરવી જોઈએ ? જયારે મખ્લૂક તારી સાથે યોગ્ય રીતે વતર્ન કરે છે તો કંજૂસાઈ શા માટે કરો છો ? જયારે તું જાણો છો કે શૈતાન તારો દુશ્મન છે તો ગાફીલ શા માટે છો ? જયારે કે તને ખબર છે ક ે િહસાબ આપવો પડશ,ે િસરાતના પલુ

તૌરતના ચાલીસ રૂા ‐ 54  HAJINAJI.com 

પરથી પસાર થવું પડશે તો પછી માલ શા માટે ભેગો કરો છો ? જયારે યકીન છે કે અઝાબ હક છે તો નાફરમાની શા માટે કરો છો ? અને જયારે ખબર છે કે રાહત બેિહશ્તમાં મળનાર છે તો દુિનયામાં રાહત શા માટે ઈચ્છો છો ? અકસ્માતો (ઘટનાઓ) બન ેછે તો બેચેન શા માટ ે થઈ જાય છે ? કોઈ ચીજ ચાલી જાય છે તેના માટે ગમગીન ન થા અને કોઈ ચીજ મળી જાય તો ખુશ પણ ન થઈ જા.

રૂા ન.ં 25 અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે : અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ !

સામાન (ભાથુ) વધારે એકઠુ કરો કારણ કે રસ્તો બહુ લાંબો છે. કશ્તીને તૈયાર કર, દિરયો બહુ જ ઊંડો છે. બોજને હલ્કો કર, િસરાતનો પુલ ખૂબ જ

તૌરતના ચાલીસ રૂા ‐ 55  HAJINAJI.com 

બારીક છે. અમલને ખાિલસ કર, તપાસનાર ખૂબ હ િશયાર છે. દુિનયામાં વધારે સૂઈ ન રહે, ક માં ખૂબ જ સવૂાનું છે. ગવર્ ન કર, આ’અમાલન ેતોળવામાં આવશે. દુિનયાની ઈચ્છા ન રાખ, બેિહશ્તની ખ્વાિહશ જરૂરી છે. દુિનયામાં આરામ ન માગ, આખેરતમાં આરામની જરૂરત છે. દુિનયાની લજ્જતોની ઈચ્છા ન રાખ, (સાચી) લજ્જત તો ત્યાં જન્નતમાં છે.

અય મારા બંદા ! તું મારો થઈ જા, તો હું તારો થઈ જઈશ. દુિનયાને હલ્કી સમજ અને મારી નજદીકી મેળવવા માટે કોિશશ કર. બૂરા લોકોને દુશ્મન અને નેક લોકોને દોસ્ત રાખ, અને આગથી રક્ષણ માંગ. અલ્લાહ નેક અમલને બરબાદ નથી જવા દેતો.

તૌરતના ચાલીસ રૂા ‐ 56  HAJINAJI.com 

રૂા ન.ં 26 અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે : અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! શા

માટે મારી નાફરમાની કરો છો ? તમે સૂરજ અને રેતીની ગરમીથી તંગ આવી જાઓ છો ? (જયારે કે) જહન્નમની આગથી ભરેલા સાત તબક્કા છે જેમાંની એક આગ બીજી આગને સળગાવે છે. જહન્નમના દરેક તબક્કામાં િસ ેર હજાર પહાડી

દેશ આગથી ભરેલા છે અને દરેક પહાડી દેશમાં િસ ેર હજાર આગના િહસ્સા છે, દરેક િહસ્સામાં િસ ેર હજાર આગના શહેર છે, દરેક શહેરમાં િસ ેર હજાર આગની ઈમારતો છે, દરેક ઈમારતમાં આગના િસ ેર હજાર રહેઠાણ છે, દરેક રહેઠાણમાં િસ ેર હજાર આગના ઘર છે, દરેક ઘરમા ં િસ ેર હજાર આગના કૂવા છે, દરેક કુવામાં િસ ેર હજાર આગના તાબૂત છે, દરેક તાબૂત (સંદુક)માં િસ ેર હજાર

તૌરતના ચાલીસ રૂા ‐ 57  HAJINAJI.com 

આગના ઝક્કુમના ઝાડ છે, દરેક ઝાડ નીચે આગની િસ ેર હજાર ખીલીઓ છે, દરેક ખીલીની સાથે િસ ેર હજાર જંજીર છે, દરેક જંજીરમાં િસ ેર હજાર આગના સાપ છે, દરેક સાપ િસ ેર હજાર હાથ લાંબો છે, દરેક સાપના પેટમાં કાળા ઝહેરનો સમુ છે, દરેક સમુ માં િસ ેર હજાર આગના િવછી છે, દરેક િવછીના િસ ેર હજાર આગના ડંખ છે અન ેદરેક ડંખની લંબાઈ તેની પીઠના િસ ેર હજાર ડંખ જેટલી છે, દરેક ડંખમાં િસ ેર હજાર રતલ લાલ રંગનું ઝહેર છે.

હું મારી ઝાતની, તૂરના પહાડની, િકતાબે મસ્તૂરની, બયતુલ મા’મુરની અન ે મસ્જૂરના સમંદરની કસમ ખાઉ છંુ કે ઉપરોકત વણર્ન થયેલ જહન્નમ એ લોકો માટે પેદા કરી છે જેઓ કંજૂસ, ચાડીખોર, કાફીર, મા-બાપની નાફરમાની કરનારા, ઝકાતને રોકી રાખનારા, વ્યાજખોર, વ્યિભચારી,

તૌરતના ચાલીસ રૂા ‐ 58  HAJINAJI.com 

હરામનું એકઠું કરનારા, કુરઆનની અવગણના કરનારા અને પાડોશીઓને તકલીફ પહ ચાડનારા હોય છે. એવા તમામ લોકો માટે જહન્નમ બનાવી છે. પરંતુ જેઓ ઈમાન લાવ્યા છે અને નેક કાય કરે છે અને તૌબા કરે છે તેઓ જહન્નમમાં નહ જાય.

અય મારા બંદાઓ ! તમારા શરીર ઉપર રહેમ કરો કારણ કે તે નાજુક છે, મુસાફરી બહુ જ લાંબી છે. વજન વધારે છે, રસ્તો મુશકેલ છે અને આગ લાંબી થઈને રાહ જોઈ રહી છે. ઈ ાફીલ અવાજ આપનાર છે અને ખાિલક હુકમ આપનાર છે.

રૂા ન.ં 27 અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે : અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! તુ ં

દુિનયાથી રાજી થઈને તેની તમન્ના શા માટ ેધરાવે

તૌરતના ચાલીસ રૂા ‐ 59  HAJINAJI.com 

છે ? દુિનયા નાશવંત છે, નેઅમતો ચાલી જવાની છે, િજદગીનો અંત આવી જનાર છે. જે મારી ઈતાઅત કરે તેના માટે બેિહશ્ત છે, તેના આઠ દરવાજા છે. દરેક બેિહશ્તમાં િસ ેર હજાર કેસરના બાગ છે. દરેક બાગમાં િસ ેર હજાર મોતી અન ેમરજાનના શહેર છે. દરેક શહેરમાં િસ ેર હજાર મકાન છે. ત ે યાકૂતના બનેલા છે. દરેક મકાનમા ંિસ ેર હજાર જબરજુદની રહેઠાણ છે. દરેક રહેઠાણમાં િસ ેર હજાર સોનાના ઘર છે. દરેક ઘરમાં િસ ેર હજાર ચાંદીના દસ્તરખાન છે. દરેક દસ્તરખાન પર િસ ેર હજાર નેઅમતોના થાળ છે. દરેક થાળમાં િસ ેર હજાર ઝવેરાતના વાસણો છે. દરેક વાસણમાં િસ ેર હજાર જાતના પકવાન છે. દરેક દસ્તરખાનની આજુબાજુ સોનાના તખ્ત છે અને દરેક તખ્તની ઉપર િસ ેર હજાર રેશમી કાપડ, દીબા અને ઈસ્તબરકના િબસ્તર છે. દરેક તખ્તની

તૌરતના ચાલીસ રૂા ‐ 60  HAJINAJI.com 

આજુબાજુ િસ ેર હજાર અમૃતજળ (આબેહયાત), દૂધ, પાક શરાબ અને મધની નહેરો આવેલી છે. દરેક નહેરમાં િવિવધ કારના મવેા છે. દરેક ઘરમાં િસ ેર હજાર ખૈમા (તંબુઓ) છે. દરેક ખમૈામાં િસ ેર હજાર િબસ્તર છે. દરેક િબસ્તર પર હૂરો છે. દરેક હૂરની આગળ િસ ેર હજાર કનીઝો છે જે મોતી સમાન છે. દરેક મકાનની ઉપર િસ ેર હજાર કાફુરના ગુંબજ છે. દરેક ગુંબજમાં િસ ેર હજાર તોહફા છે. એવા તોહફા છે જે ન તો કોઈ આંખે જોયા છે, ન કોઈ કાને સાંભળ્યા છે અને ન તો કોઈ િદલમાં તેનો િવચાર આવ્યો છે. આ ઉપરાંત િવિવધ

કારના મેવા, મુરધીનું ગોશ્ત અને જે કાંઈ ચીજની ઈચ્છા કરીશ ત ેમળશે. હૂર મોતીઓ જેવી છે. આ તમામ ચીજો નેક કાય ના બદલામાં મળશે.

જન્નતમાં માતમ, રૂદન (રડવું), વૃધ્ધાવસ્થા, નમાઝ, રોઝા અન ેકુદરતી હાજતની જરૂરત નથી.

તૌરતના ચાલીસ રૂા ‐ 61  HAJINAJI.com 

દુ:ખ, દદર્, દુશ્મની કાંઈ પણ નથી. જે મારી ખુશનુદી અને મારી નજદીકી ચાહે છે અને જેન ેબેિહશ્તની જરૂર છે તેણે સદકો આપવો અન ેદુિનયાને હલ્કી સમજવી અને થોડા પર સ કરવું. હું મારા માટે ગવાહી આપુ છંુ કે મારી િસવાય કોઈ ઈબાદતને લાયક નથી, ઈસા (અલિય્હસ્સલામ) અને ઓઝૈર (અલિય્હસ્સલામ) મારા રસૂલ છે.

રૂા ન.ં 28 અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે : અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! જે

કાંઈ માલ છે તે મારો છે, તું મારો બંદો છો, તારા માટે કાંઈ નથી. જે ખાવુ હોય તે ખાઈ લ,ે આ નાશ પામી જવાનું છે. જે કાંઈ સદકો આપીશ તે બાકી રહેશે. જે કાંઈ સં હ કરીશ તે તારા દુશ્મન માટે છે.

તૌરતના ચાલીસ રૂા ‐ 62  HAJINAJI.com 

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! તારી અને મારી વચ્ચે ણ પિરિસ્થિત છે, એક મારા માટે છે, બીજી તારા માટે છે અન ે ીજી તારી અન ેમારી બંને વચ્ચે છે. મારા માટે તારી રૂહ છે, તારા માટે તારા અમલ છે અને જે તારી અને મારી વચ્ચે છે તે દુઆ છે. તારૂ કામ દુઆ કરવાનું અન ે મારૂ ંકામ તેને કબલૂ કરવાનું છે.

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! પરહેઝગારી વડે મને ઓળખી શકીશ, ભૂખથી મન ે(મઅરેફતની નજર વડે) જોઈ શકીશ, ઈબાદતથી મને પામી શકીશ, એકલો હોઈશ તો મારા સુધી પહ ચીશ.

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! બાદશાહ ઝુલ્મના કારણે, અરબો પૂવર્ હના કારણે, આિલમો ઈષાર્ (હસદ)ના કારણે, ફકીરો જૂઠના કારણે, વેપારીઓ ખયાનતના કારણે, આિબદ

તૌરતના ચાલીસ રૂા ‐ 63  HAJINAJI.com 

િરયાકારીના કારણે, તવંગર અિભમાનના કારણે, કુરઆન પઢાવનાર બેદરકારીના કારણે, અને ઝકાત ન આપનારા ઝકાત ન આપવાના કારણ ેજહન્નમની આગમાં જશે. હવ ેબતાવો કે બેિહશ્તન ેમેળવનાર કોણ ર ું?!?!

રૂા ન.ં 29 અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે : અય લોકો ! જેઓ ઈમાન લાવ્યા છે,

પરહેઝગારી અપનાવો, એવી પરહેઝગારી કે જે ખુદાનો હક છે. તમે મુસલમાન થઈને મરો. (એટલ ેકે બેઈમાન થઈને ન મરો)

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! વરસાદ િવનાની વીજળી અને (વાદળોનો) ગડગડાટ અને તેજ રીતે ઈલ્મ િવનાનો અમલ, ફળ

તૌરતના ચાલીસ રૂા ‐ 64  HAJINAJI.com 

વગરનું વૃક્ષ, ઝકાત િવનાનો માલ તેમજ પરહેઝગારી અને ખૌફે ખદુા િવનાનું ઈલ્મ (આ બધુ ંએક સમાન) છે. જાનવરો પાસે ઝવેરાત અન ેબેઅક્કલ પાસે ઈલ્મ હોય તે એક સમાન છે. મરેલાઓની પાસે વાજુ વગાડવું અને નસીહતો સાંભળવાનો શોખ ન હોય તેન ે નસીહતો સંભળાવવી બંને બાબતો િબનફાયદાકારક છે હરામ માલમાંથી સદકો આપવો એ હાજત (શમર્ગાહ)ની (નાપાક)જગ્યાને પેશાબ વડે ધોવા સમાન છે. માલમાંથી ઝકાત કાઢયા વગર નમાઝ પઢવી એ રૂહ િવનાના શરીર જેવુ છે.

વધુ એક કલમો ફરમાવ્યો : જે અલ્લાહ બદલો લેનાર છે તેનાથી લોકો બેપરવા છે, (તેથી) તેઓ નુકસાન ઉઠાવનારા છે.

તૌરતના ચાલીસ રૂા ‐ 65  HAJINAJI.com 

રૂા ન.ં 30 અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે : અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ !

તારૂં િદલ દુિનયાની તરફ આકષાર્ય છે આથી મારી દોસ્તી તારા િદલથી દૂર છે, હું એક િદલમાં બ ેમોહબ્બત ભગેી થવા નથી દેતો.

તું મારી ઈબાદત માટે સમય ફાળવીશ અન ેઅમલને િરયા (દેખાવ)થી પાક રાખીશ તો હું તન ેમારી મોહબ્બતનો િલબાસ પહેરાવીશ. મારી તરફ તારો ચહેરો કર, મારી મદદ માટે તૈયાર થઈ જા, હું તારો િઝ ફિરશ્તાઓની પાસે કરીશ.

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! મને નરમાશથી યાદ કર, (જેથી) હું તને મારા ફઝલથી યાદ કરૂં. તુ ં જમીન પર મન ે યાદ કર, હું પણ તને યાદ કરીશ. તું મને જમીન ઉપર યાદ કરીશ, તો હુ ં તન ે જમીનની અંદર યાદ કરીશ. તુ ં

તૌરતના ચાલીસ રૂા ‐ 66  HAJINAJI.com 

ખુશહાલીમાં મને યાદ કરીશ, તો હું તને બદહાલીમાં યાદ કરીશ. તું ઈબાદતની રીતે મને યાદ કરીશ, તો હુ ંમાફી વડે તન ે યાદ કરીશ. સલામતીના સમયે મન ેયાદ કર તો હું તને ગરીબીમાં યાદ કરીશ. સારા સમયે મને યાદ કર, તો હું તને ફિરશ્તાઓની સામે યાદ કરીશ. ફકીરો સાથે નેકી કરીને યાદ કર, હું તન ેજન્નતમાં યાદ કરીશ.

ઈબાદત વડે મને યાદ કર, હું તને રબ હોવાની હેિસયતથી યાદ કરીશ. કરગરીને અન ેન તાથી મન ેયાદ કર, હું તને બુઝુગ ની સાથે યાદ કરીશ. તુ ંજબાનથી મને યાદ કર, હું તન ે રહેમત અને મહેરબાનીથી યાદ કરીશ. દુિનયાને તકર્ કરીને મન ેયાદ કર, તો હું નેઅમત વડે તને યાદ કરીશ. તું મન ેખૂબ જ સખ્તીના સમયે યાદ કરીશ, તો હું તન ેસંપૂણર્પણે નજાત આપીને યાદ કરીશ.

તૌરતના ચાલીસ રૂા ‐ 67  HAJINAJI.com 

રૂા ન.ં 31 અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે : તું દુઆ માગ, હું કબૂલ કરીશ. તું બેદરકારી

રાખ્યા વગર મને યાદ કર, હું મોહલત વગર (તાખીર અથવા તો ઢીલ કયા વગર) તારી તમન્નાઓ પૂરી કરીશ. બીજાની મોહબ્બતને (દૂર કરીને) િદલને પાક કરી મન ેયાદ કર, હું તન ેબલુંદ મરતબો અતા કરીશ. ઈખ્લાસ અને પરહેઝગારી વડે મને યાદ કર, હું તારા માટે જન્નતુલ મા’વા પસંદ કરીશ. ખૌફ અન ેઉમ્મીદ વડે મને યાદ કર, હું દરેક ચીજને આસાન બનાવી દઈશ. ઊંચા આસ્માન તરફ જોઈને મને યાદ કર, બુલંદ મરતબા પર પહ ચાડીશ, તારી દુઆ કબૂલ કરીશ. ઘરમાં એકાંતમાં મને યાદ કર, હું તારા બાકી રહેનારા ઘરની દુઆ કબૂલ કરીશ.

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! તારા િદલમાં બીજાની મોહબ્બત રાખીને કયાં સુધી

તૌરતના ચાલીસ રૂા ‐ 68  HAJINAJI.com 

અલ્લાહ-અલ્લાહ કરીશ?! જબાનથી અલ્લાહન ેયાદ કરો છો અને બીજાથી ખૌફ અન ેઉમ્મીદ રાખે છે?

પછી એક કલમેો ફરમાવ્યો અને પછી ફરમાવ્યું તું ગુનાહ કરો છો, અને તૌબા નથી કરતો?

જેઓ ગુનાહ કરે છે અને તૌબા પણ કરતા જાય છે તેવી તૌબા નકામી છે. તમારો પરવરદીગાર તમારી ઉપર ઝુલ્મ કરનાર નથી.

રૂા ન.ં 32 અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે : અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ !

તારી મૌત તારી મોટી-મોટી આશાઓ પર અને તારો ખૌફ મારી કઝા પર, તારી તદબીર મારી નક્કી કરેલી તકદીર પર હસી રહી છે. તારી દુિનયા પર આખેરત

તૌરતના ચાલીસ રૂા ‐ 69  HAJINAJI.com 

અને તારી લાલચ પર િકસ્મત હસી રહી છે. તારી રોઝી મારા ખઝાનામાં નક્કી છે. મરવા

પહેલા નેક કાય કરીને મરવા માટે તૈયાર થઈ જા. તારી રોઝી તારા િસવાય બીજુ કોઈ ખાનાર નથી. તારી િજદગીની રોઝી મારા તરફથી વહચાઈ ચૂકી છે.

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! મારા દોસ્તો માટે દુિનયા કડવી છે, તેઓ મન ેમળવાની આશા રાખે છે. મારા દુશ્મનની દુિનયા મીઠી છે, તેઓ મારી મુલાકાતથી નાખુશ છે.

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! તુ ંનાખુશ થઈશ તો મૌત આવશે, તારા રબના હુકમ પર રાજી રહે. રાિ દરિમયાન ઉભો થા અને તારા પરવરિદગારની તસ્બીહ કર.

તૌરતના ચાલીસ રૂા ‐ 70  HAJINAJI.com 

રૂા ન.ં 33 અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે : અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! તુ ં

ઈરાદો કરે છે અને હું પણ ઈરાદો કરૂ છુ. (પરંતુ) મારો ઈરાદો પૂરો થાય છે અને તારો ઈરાદો અધૂરો રહે છે. જે મને ઓળખવા માંગતો હોય છે તે ઓળખી લે છે જે મને ઓળખી લે છે તે મને મળવા માંગે છે. જે મને મળવા માંગે છે તે મારી મુલાકાત કરે છે. જે મન ેમળે છે તે મન ેપામી લ ેછે. જે મને પામી લે છે તે મારી િખદમત કરે છે. અને જે મારી િખદમત કરે છે તેને હું મારી રહેમતથી યાદ કરૂ છંુ.

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! જયાં સુધી તું ચાર ( કારની) મૌતની મજા ચાખીશ નહ ત્યાં સુધી તારો અમલ ખાિલસ નહ થાય.

(૧) સુખર્ (લાલ) મૌત, (૨) ઝદર્ (પીળુ)

તૌરતના ચાલીસ રૂા ‐ 71  HAJINAJI.com 

મૌત, (૩) કાળુ મૌત અને (૪) સફેદ મૌત. ૧. સુખર્ (લાલ) મૌત એટલે સખ્તી અન ેઝુલ્મને સહન કરવો તેમજ બીજાને તકલીફ ન પહ ચાડવી. ૨. ઝદર્ (પીળુ) મૌત એટલ ેભૂખ્યા રહેવંુ અન ેઆફતોનો સામનો કરવો. ૩. કાળુ મૌત એટલે નફસની િવરૂધ્ધ વતર્વંુ. નફસની ઈચ્છાઓનું અનુસરણ ન કરવુ,ં જો તે એમ કયુર્, તો તું અલ્લાહના માગર્થી ભટકી જઈશ. ૪. સફેદ મૌત એટલ ે ગોશાનશીની (એકાંતવાસ) છે.

તૌરતના ચાલીસ રૂા ‐ 72  HAJINAJI.com 

રૂા ન.ં 34 અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ !

મારા ફિરશ્તા તારા નાના-મોટા ગુનાહો લખવા માટે તારી પાછળ ફરે છે. તારા માટે આસ્માનોએ જે કાંઈ જોયું છે તેની તેઓ (આસ્માનો) ગવાહી આપે છે. જમીન પર જે કાંઈ કરીશ તેની તે (જમીન) સાક્ષી આપશે. ચાંદ, સૂરજ અને િસતારા તું જે કાંઈ કરીશ તેની ગવાહી આપશે. હું તારા િદલની તમામ છુપી વાતોનો જાણનાર છંુ, (તું) તારા નફસથી ગાિફલ ન થા. ટૂંક મુ તમાં તારે મરવાનું છે. નેકી અને બદી (જે કાંઈ) તું અગાઉથી મોકલીશ, તે મળેવીશ. તમામ કાય થી પૂછપરછ કરવામાં આવશે.

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! જે ટીપે-ટીપે (થોડું-થોડું) આવે છે તે હલાલ છે અને જે સૈલાબ (પાણીના પૂર)ની જેમ આવે છે તે હરામ છે. જેની રોઝી હલાલ અને સાફ હોય છે તેનું િદલ

તૌરતના ચાલીસ રૂા ‐ 73  HAJINAJI.com 

પણ પાક અન ેસાફ હોય છે.

રૂા ન.ં 35 અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે : અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ !

દૌલતથી ખુશ ન થા, તે કાયમ રહનેારી નથી. ગરીબી અને ફકીરીમાં અફસોસ ન કર, ગરીબી તારા માટે વાિજબ અને લાઝીમ નથી. બલાઓથી િનરાશ ન થઈ જા, સોનાની પરખ આગમાં નાખવાથી જ થાય છે, તેજ રીતે મોમીનની કસોટી મુસીબતમા ંથાય છે.

માલદાર દુિનયામાં ઈજ્જતદાર છે (પરંતુ) આખેરતમાં બેઈજ્જત છે. ગરીબી અને ફકીરી દુિનયામાં તુચ્છ (હલ્કી) છે, પણ આખેરતમાં ઈજ્જતદાર છે. આખેરત ઉમદા અને બાકી રહેનારી

તૌરતના ચાલીસ રૂા ‐ 74  HAJINAJI.com 

ચીજ છે. અને અમુક કલામનો અથર્ એ છે ક ેમહેમાન હંમશેા રહેતો નથી, આ દુિનયામાં તું મહેમાનની જેમ છો. તું કહે કે અલ્લાહના ગઝબથી હું પનાહ ચાહુ છંુ.

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! માલ તો મારો માલ છે, તું મારો બંદો અને મોકલેલો મહેમાન છો. મારો માલ મારા કાસીદ/ િતનીધીને નહ પહ ચાડ તો મારી બેિહશ્ત અને નેઅમતોની આશા ન રાખતો.

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! તારી પર ણ ચીજો વાિજબ છે : માલમાંથી ઝકાત આપવી, િસલે રહેમ કરવી (ગરીબ સગાઓને આપવું) અન ેમહેમાનો સાથે મહેરબાની કરવી.

જે કાય તારી પર વાિજબ છે તેને અંજામ ન આપ્યા તો તને લોકોની નજરમાં અપમાિનત કરીને રડાવીશ અને તને જોઈને લોકો ઈ ત (બોધપાઠ)

તૌરતના ચાલીસ રૂા ‐ 75  HAJINAJI.com 

મેળવશે. અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! જે

રીતે તું પોતાના સંતાનોના હકને અદા કરે છે તેજ રીતે તારા પાડોશીઓના હકને અદા કર. જો તે એમ નથી કયુર્, તો તારી તરફ નજર નહ કરૂ અન ેતારા અમલ અને દઆુઓને કબલૂ કરીશ નહ .

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! પોતાની જાત પર અિભમાન ન કર ! તુ ંપહેલા એક નિજસ નુત્ફો હતો.

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! એ સમયને (કયામતના િદવસને) યાદ કર જયારે મારી સમક્ષ ઝલીલ થઈને ઉભા રહેવંુ પડશે. હું તારાથી આંખના પલકારા જેટલો પણ ગાિફલ નથી. જે કાંઈ તારા િદલમાં છે તેને હું જાણુ છંુ.

તૌરતના ચાલીસ રૂા ‐ 76  HAJINAJI.com 

રૂા ન.ં 36 અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે : અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ !

પોતાને સખી (ઉદારિદલ) રાખ. સખાવત ઉમદા ચીજ છે અને યકીનનો ગુણ છે, યકીન ઈમાન છે, ઈમાન બેિહશ્ત છે. કંજૂસાઈથી દૂર રહે, કંજૂસ બનવું કુ છે અને કુ હોવું જહન્નમની આગ છે.

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! મઝલૂમની બદદુઆથી બચતો રહે, મઝલમૂની દુઆને મારાથી કોઈ રોકી શકતું નથી, એટલે ક ેતેની દુઆ મારા દરબારમાં જલ્દી પહ ચે છે. પછી મા’રેફતથી ભરેલા કલામ કહીને ફરમાવ્યું :

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! તારી માંગણી િવના પણ મ તને મા’રેફત અન ેઈમાન અતા કયુર્. તું િવચાર કર કે તારા માગવાથી હું જન્નત કેમ ન આપુ?ં!

તૌરતના ચાલીસ રૂા ‐ 77  HAJINAJI.com 

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! મારો બંદો િહદાયતની આશા રાખે છે અને હું તેન ેિહદાયત અતા કરૂ છંુ. જે મારી પર ભરોસો કરે છે તેની મુશ્કેલીઓ આસાન બનાવી દઉ છંુ. બીજા પર ભરોસો કરનારને િનરાશ કરીને જમીન અન ેઆસ્માનમાં તેના માટે જે કાંઈ થનાર છે તેને રોકી લઉં છંુ.

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! સુબ્હની નમાઝને કઝા ન કર કારણ કે જેટલી ચીજો પર સૂયર્નો કાશ પડે છે ત ેતમામ ચીજો તેના માટે દુઆ કરે છે.

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! મારા હુકમન ે બરબાદ કરીને (મારી નાફરમાની કરીને) ગુનાહમાં વ્યસ્ત થઈ ગયો ? જરા િવચાર કર ! કયામતના િદવસે તને મારા અઝાબથી કોણ બચાવશે?

તૌરતના ચાલીસ રૂા ‐ 78  HAJINAJI.com 

રૂા ન.ં 37 અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે : અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ !

લોકો સાથે ન અને મીઠી વાણીનો ઉપયોગ કર, હું તને દોસ્ત રાખીશ, નેક લોકોના િદલમાં તારી મોહબ્બતને સ્થાન આપીશ અને તારા ગુનાહોને માફ કરીશ.

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! તારા િદલ પર હાથ રાખી અન ે િવચાર ક ે તુ ં તારા માટે કઈ ચીજને પસંદ કરે છે ? જે ચીજ પોતાના માટે પસંદ કર તે બીજા મુસલમાનો માટે પણ પસદં કર.

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! દુિનયાની કોઈ ચીજ હાથમાંથી જતી રહે તો ગમગીન ન થા, કોઈ ચીજ મળી જાય તો ખુશ ન થા કારણ કે દુિનયા આજે તારી પાસે છે, કાલે બીજા

તૌરતના ચાલીસ રૂા ‐ 79  HAJINAJI.com 

પાસે હશે. અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ !

દુિનયાને છોડ, આખેરતને મેળવ. કણ જેટલી પણ આખેરત આખી દુિનયા અને તેની તમામ ચીજોથી બહેતર છે.

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! તુ ંદુિનયાને ચાહે છે અન ે આખેરત તન ે ચાહે છે. મૌતની પહેલા મરવા માટે તૈયાર થઈ જા.

(એક કલામનો ભાવાથર્ એ થાય છે કે) અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! જો હું લોકો માટે દુિનયાને પસંદ કરત, તો હું મારા પયગંબરોને પહેલા અતા કરત અન ેતઓે તેના વડે લોકોને મારી ઈબાદત તરફ બોલાવત.

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! કેટલાક માલદારોને મૌતે ફકીર બનાવી દીધા, એટલ ેકે દુિનયામાં પૈસાવાળો હોય પરંતુ મરતી વખતે

તૌરતના ચાલીસ રૂા ‐ 80  HAJINAJI.com 

ખાલી હાથે જાય છે. કેટલાય હસવાવાળાને મૌતે રડાવ્યા છે.

પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે :

ઘણાને મ દુિનયા આપી, તેઓએ મારી નાફરમાની કરીને ઝુલ્મ કય , મારી ઈબાદતને છોડી દીધી અને મૃત્યુ પછી આગમાં (જહન્નમમાં) દાખલ થયા.

ઘણા લોકો માટે મ દુિનયાને તંગ કરી દીધી, પરંતુ તેમણે (દુિનયાની મુસીબત પર) સ કરી અન ેમૃત્યુ પછી જન્નતમાં દાખલ થયા.

તૌરતના ચાલીસ રૂા ‐ 81  HAJINAJI.com 

રૂા ન.ં 38 અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે : અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ !

તારી સુબ્હ (સવાર) થાય છે (જયારે તું સવારે જાગ ેછે ત્યારે) તું બે મોટી નેઅમતોની વચ્ચે હોય છે, પરંતુ તું નથી જાણતો કે તે બંને નેઅમતોમાંથી કઈ નેઅમત મોટી છે. એક નેઅમત એ છે કે તારા ગુનાહો લોકોથી છુપા છે અને બીજી નેઅમત એ છે કે લોકો તારા વખાણ કરે છે.

અય અલ્લાહના બંદા ! તારા અમલને ‘િરયા અને સુમ્અહ’ (દેખાડવા અને સંભળાવવા)થી પાક રાખ. (િરયા એટલે લોકોન ે દેખાડવા માટે અમલ કરવો, સુમ્અહ એટલ ે લોકોને સંભળાવવા માટ ેઅમલ કરવો.)

અય બુઝુગર્ બંદા ! અલ્લાહની સામે તુ ંનાચીઝ અને ઝલીલ બદંો છે, તેની ઈતાઅત

તૌરતના ચાલીસ રૂા ‐ 82  HAJINAJI.com 

કરવાનો હુકમ કરવામા ં આવ્યો છે. તું દુિનયામાં મુસાફર છે, આખેરત માટ ે ભાથુ (સામાન) એકઠો કર.

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! મારા ખઝાના કયારેય ઓછા નહ થાય, મારો કરમ હંમેશા છે. તું જેટલી સખાવત કરીશ, હું એટલી જ બરકત અતા કરીશ. જેટલો હાથ તંગ રાખીને તું કંજૂસી કરીશ, હું પણ તેટલો જ હાથ તંગ કરી લઈશ.

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! ફકીરીથી ડરવું એ અલ્લાહની સાથે બદગુમાની કરવા બરાબર છે, તેનાથી યકીનમાં ખામી પેદા થાય છે.

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! જે કોઈ રોઝી માટે ગમગીન થાય અને િવચારે કે મને કયાંથી રોઝી મળશે, તો તે મારી િકતાબ ઉપર શક અને ખુદાઈનો ઈન્કાર કરવા સમાન છે ! જે મારી

તૌરતના ચાલીસ રૂા ‐ 83  HAJINAJI.com 

ખુદાઈનો ઈન્કાર કરશે, તે મ ભેર જહન્નમમાં જશે.

રૂા ન.ં 39 અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે : અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ !

તારા િદલ અને જબાનને એક સમાન રાખ એટલે ક ેતારા િદલમાં છે તે જ જબાન પર હોવું જોઈએ, જબાનથી જે કહ ેછે ત ેજ કરવું જોઈએ. અલ્લાહ માટે અમલન ે ખાિલસ કર, કોઈની ખુશામતમાં અમલ ન કર.

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! તુ ંએક અક્ષર પણ બોલીશ કે એક કદમ ચાલીશ કે એક નજર કરીશ, આ તમામ પિરિસ્થિતમાં બે ફિરશ્તા તારી સાથે છે, તેઓ તમામ સારી-ખરાબ વાતો

તૌરતના ચાલીસ રૂા ‐ 84  HAJINAJI.com 

લખી લે છે. અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ !

તને દુિનયા એકઠી કરવા માટે પેદા કરવામાં નથી આવ્યો પણ ઈબાદત માટે પેદા કરવામાં આવ્યો છે. બંદગી અને ઈબાદત વધારે કર, શુ કર, સુબ્હ અન ેઅ ના સમય ેતસ્બીહ કર. તારૂં િરઝક મકુરર્ર છે, જે લાલચ કરશે તે મહેરૂમ રહશેે. જે કંજૂસાઈ કરશે તે તેના માટે બૂરી (નુકસાનકારક) છે, ઈષાર્ળુ હંમેશા ગમગીન રહેશે.

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ મારી િખદમત કર. જે મારી િખદમત કરશે, તેન ેદોસ્ત રાખીશ. (અહ િખદમતનો અથર્ બંદગી અને ઈબાદત છે.)

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ તું ઝલીલ (અપમાિનત) બંદો છો અને હુ ં તારો પરવરદીગાર જલીલ (ઈજ્જતદાર) છંુ. તારા

તૌરતના ચાલીસ રૂા ‐ 85  HAJINAJI.com 

ગુનાહોની બુ (ખબર) તારા િબરાદર પાસે પહ ચી જાય તો તારી સાથે બેસવાનું છોડી દે. તારા ગુનાહો દરરોજ વધતા જાય છે અન ેતારી ઉંમર (વય) ઘટતી જાય છે.

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! તારી ઉંમર (વય)ને ગફલત અન ેબાિતલમાં બરબાદ ન કર. જયારે તું વધારે લાલચુ બને છે ત્યારે માલદારને દોસ્ત રાખે છે. માટે દુિનયાથી દૂર રહે અને ફકીરો સાથે િમ તા રાખ.

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! કોઈ શખ્સ કશ્તીમાં સવાર થયો, કશ્તી તૂટી ગઈ, એક તખ્તો હાથમાં આવી ગયો અને તે તેની ઉપર બેસી ગયો. જેટલો ખૌફ (ખતરો) તે સમયે હોય છે તેનાથી પણ વધુ ખતરો ગુનાહોનો છે.

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! હુ ંતને તંદુરસ્તી અતા કરૂં છંુ તું તેના બદલામાં ગુનાહો

તૌરતના ચાલીસ રૂા ‐ 86  HAJINAJI.com 

કરીને નાફરમાની કરો છો?! હું ગુનાહોને છુપા રાખ ુછંુ અને તું મારી દુશ્મની કરો છો?! તે કેટલી નાઈન્સાફી છે?!

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! નેક અન ેપરહેઝગારની સંગતમાં કેમ નથી બેસતો? તું કયારે સુધરીશ?

અય ઈમરાનના ફરઝંદ મૂસા (અલિય્હસ્સલામ)! જે હુ ં કહુ છુ ત ે સાંભળ અન ેજાણી લે કે એ હક વાત છે જે લોકો બંદાના િફત્ના અને ફસાદથી િનિ ચત ન હોય ત ે બંદો મારી પર ઈમાન નથી લાવ્યો.

અય મૂસા (અલિય્હસ્સલામ)! જે લોકો ઝુલ્મ કરે છે તેને કહી દો કે તમે લોકો મને યાદ નથી કરતા અને હું પણ તેમને યાદ નહ કરૂં. અને મારૂં ત ેઝાિલમોને યાદ કરવું એ છે કે હું તેઓ પર લા’નત કરીશ. પછી તેઓ ઈમાન લાવે કે કાફીર-બેદીન થઈ

તૌરતના ચાલીસ રૂા ‐ 87  HAJINAJI.com 

જાય.

રૂા ન.ં 40 અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે : અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ !

મારી નાફરમાની ન કર અન ેમાફી માંગ. અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ !

મારી ઈબાદત િદલથી, ન તાથી અને લાચારીથી કર. જો ત ે એમ નથી કયુર્, તો તારા િદલને િફ (િચતા)થી ભરી દઈશ. તારા હાથને બેકાર, તારા શરીરને આળસુ અને તારા સીનાને ગમથી ભરી દઈશ. તારી દુઆને કબૂલ નહ કરૂ, અને તારી રોઝી ઓછી કરી નાખીશ.

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! હુ ંતારી રોજની નમાઝોથી ખુશ છંુ, તું પણ મારા

તૌરતના ચાલીસ રૂા ‐ 88  HAJINAJI.com 

હંમેશના િરઝકથી રાજી થઈ જા. અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ !

સ કર ! તારી રોઝી નસીબમાં મુકરર્ર કરી દીધી છે, લાલચુ ન બન કારણ કે ત ે(લાલચુ) મહેરૂમ રહેનાર છે, ઈષાર્ ન કર, ઈષાર્ળુ હંમેશા ગમગીન રહે છે. (તેની નેઅમત હંમેશા બાકી રહેતી નથી.)

અય આદમ (અલિય્હસ્સલામ)ના ફરઝંદ ! તારી કશ્તીને મજબૂત બનાવ કારણ કે તારે ઊંડા સમુ માં મુસાફરી કરવાની છે. સામાન વધારે એકઠો કર કારણ કે રસ્તો બહુ જ સખ્ત અને દૂર છે.

અય મૂસા (અલિય્હસ્સલામ)! કોઈ બંદો મૃત્યુ પામે છે અન ેજો તેણે સારા આ’માલ નથી કયાર્, તો પસ્તાવો કરે છે અને કહે છે : અય પરવરિદગાર ! મને દુિનયામાં પાછો પલટાવી દે જેથી હું નેક કાય કરૂ. પરંતુ મારી ઈજ્જત અને જલાલની કસમ, હું તેને પાછો મોકલનાર નથી. અય મૂસા

તૌરતના ચાલીસ રૂા ‐ 89  HAJINAJI.com 

(અલિય્હસ્સલામ)! જે પરહેઝગારી અપનાવે અન ેમને ખુશ કરે તેના માટે જન્નત છે.

અય મૂસા (અલિય્હસ્સલામ)! દુિનયાના લહવો લએબ (રમત-ગમત, માદ અને નકામી બાબતો) આખેરતથી દૂર કરનારા છે. મોઅમીન માટ ેતે ચીજો દુિનયામાં નથી. તેણે ઈબાદત કરવી જોઈએ જેથી તેને આખેરતમાં બેિહશ્ત ાપ્ત થાય.

અય મૂસા (અલિય્હસ્સલામ)! કયામતનો િદવસ ખૂબ જ સખ્ત છે. તે િદવસે કોઈ ચીજ કામ આવનારી નથી. એટલ ેક ેબાપ દીકરાને અન ેદીકરો બાપને કોઈ કામ નહ લાગે.

ઘણા તંગદસ્ત (ગરીબો) દુિનયામાંથી ગયા અને મૃત્ય ુ પછી ખુશ થયા. ગરદન પર કોઈ મુસીબતો બાકી ન રહી. ઘણા માલદારો દુિનયાથી ગયા અને અફસોસ કરતા ર ા કે સારા કામમાં માલનો ઉપયોગ ન કય અને આખેરતની મુસીબતો

તૌરતના ચાલીસ રૂા ‐ 90  HAJINAJI.com 

ગરદન પર બાકી રહી ગઈ. ત્યાં કોઈ મદદગાર મળતો નથી અને માલ તો વારસદારોનો થઈ ગયો. આવા લોકોને કયામતના િદવસે સખ્ત અઝાબ કરીશ.

એહકામે ઈલાહ ૧. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પોતાની િકતાબ કુરઆને કરીમમાં ફરમાવે છે

જો અમ ેઆ (કુરઆન)ને કોઈ એક પહાડ પર ઉતારેત તો ખરેખર તું તે (પહાડ)ન ે અલ્લાહના ભયથી કડકભુસ થઈને ચૂરે-ચૂરા થઈ જતો િનહાળેત, અને આ દાખલા અમે બધા લોકો માટ ેવણર્વીએ છીએ કે જેથી તેઓ િચતન કરે. (હ : ૨૧) ૨. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પોતાની િકતાબ

તૌરતના ચાલીસ રૂા ‐ 91  HAJINAJI.com 

કુરઆને કરીમમાં ફરમાવે છે રહેમાન (અલ્લાહ)ના એવા પણ ખાસ

બંદાઓ છે ક ેજેઓ ભૂિમ પર ધીમ ેપગલે ચાલે છે અને જયારે જાહીલ લોકો તેમને સંબોધે છે ત્યારે કહે છે કે તમારા પર સલામ.

અને જેઓ રાતને પોતાના પરવરિદગારની સમક્ષ સજદો કરતા તથા બંદગીમાં ઉભા રહીને પસાર કરે છે.

અને તેઓ આ કહ ે છે, અય અમારા પરવરિદગાર અમારા પરથી જહન્નમનો અઝાબ દૂર કરી દે. ખરેખર તેનો અઝાબ હંમેશા ટકી રહેનાર છે.

બેશક તે થોડો (વખત) ક ે હંમેશા માટ ેરહેવાની ઘણી જ ખરાબ જગ્યા છે. અને તેઓ જયારે કાંઈ ખચર્ કરે છે તો ન ઉડાઉપણે ખચ છે અને ન કંજૂસાઈથી, પણ તેમનુ ં દાન મધ્યમસરનુ ંહોય છે.

તૌરતના ચાલીસ રૂા ‐ 92  HAJINAJI.com 

અને તેઓ અલ્લાહની સાથે બીજા કોઈને પોકારતા નથી, અને એવા કોઈ પણ જીવ કે જેનું કત્લ કરવું અલ્લાહે હરામ કયુર્ છે, વગર ગુનાહે કત્લ કરતા નથી, અને ન વ્યિભચાર કરે છે, અને જે કોઈ એવું કૃત્ય કરશે તો તેનો યોગ્ય બદલો ત ે અવશ્ય પામશે.

કયામતના િદવસે તેનો અઝાબ તેના માટ ેબમણો કરી દેવામાં આવશે અને તે હમંેશને માટે ઝલીલ થઈ તેમાં જ રહેશે.

િસવાય કે જે તૌબા કરે અન ેઈમાન લઈ આવે અને સત્કાય કરે તો પછી તેઓ જ ત ેછે કે જેમની બદીઓ અલ્લાહ નેકીઓથી બદલી નાખશે અને અલ્લાહ મોટો ક્ષમાવાન (અને) દયાળું છે. (ફુરકાન : ૬૩ થી ૭૦) ૩. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પોતાની િકતાબ કુરઆને કરીમમાં ફરમાવે છે

તૌરતના ચાલીસ રૂા ‐ 93  HAJINAJI.com 

અને જે િદવસે ઈમાન ન લાવનાર લોકોને જહન્નમ સમક્ષ લાવવામાં આવશે ત્યારે (તેમન ેકહેશે) તમ ે સંસારી િજદગીમાં તો તમારા ભાગની સારી વસ્તુઓ લઈ ચૂકયા, અન ે તેનો લાભ પણ ઘણો ભોગવી ચૂકયા, અન ે તમે જમીનમાં િવના કારણે મગરૂર રહેતા હતા તથા તમે અત્યાચાર કયાર્ કરતા હતા તે કારણે આજે તમને િઝલ્લત ભયાર્ અઝાબનો બદલો આપવામાં આવ ે છે. (અહકાફ : ૨૦) ૪. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પોતાની િકતાબ કુરઆને કરીમમાં ફરમાવે છે

અને જયારે અમે ઈન્સાનને કોઈ નેઅમત અતા કરીએ છીએ, તો તે અમારાથી મ ફેરવી લે છે (નાફરમાની કરે છે) અને દરૂ થઈ જાય છે. જો તેની પર કોઈ મુસીબત આવી પડે છે, તો તે લાંબી-લાંબી દુઆ ન તાની સાથે માંગવા લાગે છે.

તૌરતના ચાલીસ રૂા ‐ 94  HAJINAJI.com 

૫. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પોતાની િકતાબ કુરઆને કરીમમાં ફરમાવે છે

અય ઈમાનવાળાઓ ! શુ ં અલ્લાહ િસવાય બીજો કોઈ પેદા કરનાર છે? તે તમને જમીન અન ેઆસ્માનમાંથી રોઝી પહ ચાડે છે. બેશક તેની િસવાય કોઈ ખુદા નથી, છતાં તમે કયા ંભટકી ર ા છો?

હઝરત ઈમામ અલી ઈ ને અબી

તા લબ (અલ હ સલામ)ની નસીહતો ૧. ઈલ્મ મળેવો, જો માલદાર હશો તો ઈલ્મ વડ ેઈજ્જતદાર બનશો અને જો ફકીર હશો તો ઈલ્મ વડે સરળતાથી રોઝી મેળવશો. ૨. મહેમાન સામાન્ય વ્યિક્ત હોય તો પણ તેની

તૌરતના ચાલીસ રૂા ‐ 95  HAJINAJI.com 

ઈજ્જત કરવામાં આવે અને જો તું બાદશાહ કે હાકીમ હો તો પણ તારા માતા-િપતાની ઈજ્જત માટે ઉભો થઈ જા. ૩. તું માલદાર હોય અન ેજો કોઈ તારી પાસે કઝર્ લેવા આવે તો તેમાં તું તારી ભલાઈ જાણ કારણ કે કદાચને તું ફકીર થઈ જા અને તે જે કઝર્ આપ્યું છે તે પાછંુ મળી જાય તો તું રાહત મેળવીશ. ૪. ગુનાહ કરતી વખતે એટલુ ધ્યાન રાખજે કે તેની મજા થોડા સમય પૂરતી (ક્ષિણક) છે પરંત ુઆખેરતમાં તેની સજા હંમશેના માટે છે. ૫. મઝલમૂની બદદુઆથી ડરો કારણ કે મઝલૂમ અલ્લાહની પાસે પોતાનો હક માંગે છે. અલ્લાહ પાસે જે કોઈ પોતાનો હક માંગશે તેને ત ે જરૂર આપશે. ૬. બેવકુફ પોતાની અક્કલ પર ભરોસો રાખે છે અને નાદાન આશાઓ ઉપર આધાર રાખે છે.

તૌરતના ચાલીસ રૂા ‐ 96  HAJINAJI.com 

૭. ડહાપણ એવી ભેટ છે કે પરદેશમાં પણ સહાયક બને છે અન ે બેવકૂફ એ છે જે પોતાના વતનમાં હોવા છતાં તેને કોઈ પૂછતુ નથી. ૮. અક્કલમદં એ છે જે આખેરતની ભલાઈ માટે દુિનયાને છોડી દે છે અન ેયોગ્ય ફાયદો ઉઠાવનાર એ છે જે આખેરતના ફાયદા માટે દુિનયાના ફાયદાઓથી હાથ પાછો ખચી લે. ૯. િરઝક નક્કી થઈ ચૂકયું છે, મૌતનો િદવસ નક્કી છે. િરઝક મોડું મળ ે તો િચતા ન કરવી જોઈએ (કારણ કે) લાલચ કરવાથી રોઝી જલ્દી ક ે વધાર ેનહ મળે. ૧૦. સચ્ચાઈ અમાનત અને જૂઠ ખયાનાત છે. સચ્ચાઈથી નજાત અન ેજૂઠથી હલાકત છે. સચ્ચાઈ સફળતાનું કારણ અને જૂઠ અપમાિનત કરે છે. જૂઠા અને મદુાર્ બનંે એક સરખા છે કારણ ક ેમુદાર્ બોલી નથી શકતા એટલે કે જૂઠ બોલવું અને ન બોલવું એક

તૌરતના ચાલીસ રૂા ‐ 97  HAJINAJI.com 

સમાન છે. ૧૧. પેટ અને શરીરના અંગોનું રક્ષણ કર (તેઓન ેહરામથી બચાવ) કારણ ક ે તેમના વડ ે તારી કસોટી કરવામાં આવે છે. ૧૨. અક્કલમંદી ઈન્સાન માટ ે શોભા છે અન ેમૂખાર્ઈ (બેવકુફી) શરમ દા કરનાર અમલ છે. ૧૩. તું લોકો પર રહેમ કર તો ખુદા તારી ઉપર રહેમ કરશે. ૧૪. ઈસ્લામમાં દાખલ થઈ જા, સલામત રહીશ. લોકોને ઈલ્મી વાતો પૂછતો રહે, આિલમ બની જઈશ. અલ્લાહની ઈતાઅત કર, ફાયદો મેળવીશ. સખાવતથી ઈજ્જત મેળવીશ. અહસેાન કરીને લોકોને પોતાના તાબેદાર બનાવ. ગુનાહોની માફી માંગ, તારી રોઝીમાં વધારો થશે. ખામોશી અપનાવ, સલામત રહીશ. સ કર, સફળતા મેળવીશ. નેકી કર જેથી આખેરત માટે સં હ થાય.

તૌરતના ચાલીસ રૂા ‐ 98  HAJINAJI.com 

૧૫. ડહાપણ િશફા છે અને બેવકૂફી બદનસીબી છે. અક્કલમંદ ઈન્સાન પોતાની જબાનને કાબૂમાં રાખે છે. અક્કલમદં ઈન્સાન સંયમથી ચાલે છે. ડહાપણ ધરાવનાર ઈન્સાન હંમેશા ખૂબીઓની તલાશમાં રહે છે અને બેવકૂફ પોતાના માટે મુસીબતોને લઈ આવ ેછે. ૧૬. સખાવત નબીઓ અને અલ્લાહના દોસ્તોની ખાિસયત છે. ૧૭. દુિનયામાં બે કારના ઈન્સાન હોય છે. એક જેઓ દુિનયાને મેળવવામાં અન ે પોતાના વ્યવસાયમાં વ્યસ્ત રહેતા હોય છે, આખેરતને િબલકુલ ભૂલી જાય છે. તઓે પોતાની પત્ની અન ેસંતાનોની િચતામાં રહે છે અને પૂરી િજદગી બીજા માટે બરબાદ કરી નાખે છે. બીજા કારના લોકો એ હોય છે કે તેઓ આખેરતની િફ માં નકે કાય કરે છે, રોઝી માટે વધારે િચતા કરતા નથી. આવા લોકોને

તૌરતના ચાલીસ રૂા ‐ 99  HAJINAJI.com 

અલ્લાહ સરળતાથી તેમનું મુકરર્ર િરઝક આપી દે છે અને તેઓ બનંે જહાનમાં રાહત પામે છે. ૧૮. વાતચીત દવા જેવી છે, થોડી ફાયદાકારક અને વધારે નુકસાન પહ ચાડનારી હોય છે. ૧૯. નમાઝ અલ્લાહની રહેમત ાપ્ત કરવાનું માધ્યમ છે અને શૈતાનથી બચવાનો િકલ્લો છે કારણ કે નમાઝ અલ્લાહનો મજબૂત િકલ્લો છે અન ેશૈતાનને ઝલીલ કરવાનું હિથયાર પણ તે જ છે. સ એ છે કે પોતાના નફસની િવરૂધ્ધ હરામ કામોથી બચીને સ કરે. ૨૦. મોમીન એ છે જે નસીહતોને અપનાવે, કોઈ (ખૌફે ખુદાથી) ડરાવે તો ડરે, મૌતની યાદ અપાવ ેતો અસર મળેવે અન ે જો કોઈ ઝુલ્મ કરે તો તેન ેમાફ કરી દે. ૨૧. સખાવત ઉમદા ખાિસયત છે, તેનાથી ઈન્સાનની ઈજ્જત વધે છે.

તૌરતના ચાલીસ રૂા ‐ 100  HAJINAJI.com 

૨૨. કંજૂસીનું પિરણામ ફકીરી છે. ૨૩. કંજૂસ હંમેશા મુસીબતમાં ફસાયેલો રહે છે, તેના માલને પછી બીજો કોઈ લઈ જાય છે. ૨૪. સખાવતથી િમ તા વધે છે, કંજૂસીથી બેઈજ્જતી વધે છે. ૨૫. કંજૂસ (પોતાના) વારસદારો માટે માલ જમા કરે છે. ૨૬. કંજૂસ પોતાના િમ ો અને ચાહવાવાળાઓમાં અપમાિનત રહે છે તેમજ દુિનયા અને આખેરતમાં મોહતાજ રહે છે. ૨૭. ગુનાહની બીમારીનો ઈલાજ પસ્તાવો અને ઈિસ્તગ્ફાર છે અને જો તે ફરીવાર (ગુનાહ) ન કર ેતો બીમારીમાંથી મુિક્ત મળી જાય છે. ૨૮. સખીના વખાણ બધાજ કરે છે (ભલે ફાયદો થાય કે ન થાય.) પરંતુ કજૂંસને તેના દોસ્ત અને દુશ્મન બધા ખરાબ કહે છે.

તૌરતના ચાલીસ રૂા ‐ 101  HAJINAJI.com 

૨૯. કંજૂસની િવિચ પિરિસ્થિત હોય છે. પોતાના આરામ માટે સામાન્ય (મામૂલી) રકમ ખચર્ કરવામાં કંજૂસી કરે છે પરંતુ પોતાના વારસદારો માટે ઘણુ બધું મૂકી જાય છે. ૩૦. જો સ્ ી પર દેખરેખ રાખનાર કોઈ ન હોય તો તે કસાઈના ગોશ્ત જેવી હોય છે જેનું િદલ ચાહે ત ેલઈ જાય છે. ૩૧. જબાન ાજવા જેવી છે, અક્કલથી તેનું પલ્લ ુભારે થાય છે અન ેબેવકૂફીથી તેનું પલ્લ ુહલ્કુ બન ેછે. ૩૨. ઝુલ્મ બહાદુરને જમીન પર પછાડી દે છે અન ેમૌતને નજદીક લાવે છે. ૩૩. બેવકૂફી એવી બીમારી છે કે તેનો કોઈ ઈલાજ નથી. ૩૪. પોતાના ઘરમા ગુસ્સો કરવો એ પોતાના ઘરને િવરાન (બરબાદ) કરવા સમાન છે.

તૌરતના ચાલીસ રૂા ‐ 102  HAJINAJI.com 

૩૫. શરીફ ઈન્સાન એ છે કે કોઈ તેની સાથે સખ્તી કરે છે તો તે તેની સાથે સખ્તી કરે છે, જો કોઈ તેની સાથે નરમાશથી વત છે તો તે પણ તેની સાથે નરમી રાખે છે. કમીનો ઈન્સાન એ છે જે પોતાની સાથે નરમી રાખનારની સાથે પણ સખ્તીથી વત છે અન ેપોતાની સાથે કોઈ સખ્તી અપનાવે તો તે નરમ બની જાય છે. (ડરી જાય છે.) ૩૬. ઈષાર્ એવી બીમારી છે જેનો કોઈ ઈલાજ નથી. જયાં સુધી ઈષાર્ળુ અને જેની ઈષાર્ કરવામાં આવે છે તે બંનેમાંથી કોઈ એક મૃત્યુ ન પામે ત્યા ંસુધી હસદ (ઈષાર્)ની બીમારી દૂર નહ થાય. ઈષાર્ નેકીને એવી રીતે ખાઈ જાય છે જેવી રીતે આગ લાકડીને સળગાવી દે છે. ૩૭. સાચો મોઅમીન એ છે જે મોહબ્બત રાખે કે દુશ્મની વ્યકત કરે, કોઈને સજા કરે કે માફ કરે બધુ જ અલ્લાહની ખુશી માટે કરતો હોય છે.

તૌરતના ચાલીસ રૂા ‐ 103  HAJINAJI.com 

૩૮. લાલચુ પાસે આખી દુિનયાની દૌલત હોય, તો પણ તે ફકીર અને મોહતાજ હોય છે. ૩૯. વધારે મજાક કરવાથી દુશ્મની અને જુદાઈ થાય છે. ૪૦. મોઅમીનને નેઅમત મળ ેછે તો શુ અદા કર ેછે અને ગુનાહ થઈ જાય તો તરત જ પસ્તાવો કરે છે. (તૌબા કરે છે) ૪૧. ગુસ્સો એવી આગ છે કે અગર પી જાય તો તેન ેબુઝાવી શકાય છે અને જો તેને બઝુાવવામાં ન આવે તો પોતે તેનો ભોગ બની જાય છે. ૪૨. ઈન્સાફ દરેકને પસંદ છે ઝુલ્મથી બધા પરેશાન છે. ૪૩. ઈન્સાફ કરનારૂં ખાનદાન બુઝુગર્ હોય છે અન ેઝાિલમ કમીનો હોય છે. ૪૪. કીનો રાખનારની જબાન મીઠી હોય છે પણ તેનું િદલ નાપાક હોય છે. મુનાિફકની વાતો ખુશ

તૌરતના ચાલીસ રૂા ‐ 104  HAJINAJI.com 

કરનારી હોય છે પણ તેનુ ં િદલ સદમો પહ ચાડનારૂ હોય છે. ૪૫. કંજૂસાઈ એક કારનો અઝાબ છે. ૪૬. લાંબી આશાઓ મૌતને નજદીક લાવે છે અન ેઈચ્છાઓને દૂર કરે છે. ૪૭. અક્કલમંદ એ છે જે લોકોની ભૂલોને માફ કરી દે અને કરીમ (દયાળુ) એ છે જે બૂરાની સાથે ભલાઈ કરે. ૪૮. કંજૂસીને કારણે દુિનયામાં બેઈજ્જતી અન ેઆખેરતમાં અઝાબ થાય છે. ૪૯. મોઅમીનની અમુક આદતો હોય છે, ખુશહાલીમાં અલ્લાહનો શુ અદા કરે છે, તકલીફમાં સ કરે છે અને ખુશીની હાલતમાં અલ્લાહથી ડરે છે. ૫૦. સંપૂણર્ અક્કલમંદ અલ્લાહના િઝ િસવાય પોતાની જબાનને (નકામી વાતોથી) રોકી રાખે છે.

તૌરતના ચાલીસ રૂા ‐ 105  HAJINAJI.com 

૫૧. ઈમાનનો આધાર સચ્ચાઈ પર છે. ૫૨. યકીનનું પિરણામ ઈબાદત છે. (ઈન્સાનનું યકીન જેટલુ વધારે હશે તેટલી ઈબાદત વધારે કરશે.) ૫૩. યકીનથી િદલમાં રોશની પેદા થાય છે અને ઈમાન જહન્નમની આગથી બચવાનું હિથયાર છે. ૫૪. જૂઠ અને ખયાનત સારા (ભલા) લોકોની ખાિસયત હોઈ ન શકે અને બેશમ ઈસ્લામમા ંનથી. ૫૫. અહેસાન ભૂલી જનારની સાથે ભલાઈ કરવી મોટો ગુનાહ છે અન ે પરખ કયાર્ વગર કોઈ પર ભરોસો કરવો મોટી મૂખાર્ઈ છે. ૫૬. સ બે કારની છે, જે મુસીબતના સમય ેસ કરે છે તે વખાણને લાયક છે પરંતુ તેનાથી વધ ુબહેતર સ એ છે જે પોતાની ઈચ્છાની િવરૂધ્ધ હરામ કામથી બચવા માટે સ કરવામાં આવે.

તૌરતના ચાલીસ રૂા ‐ 106  HAJINAJI.com 

૫૭. પોતાની અક્કલને અપૂણર્ (અધૂરી) સમજો, પોતાની અક્કલ પર ભરોસો કરવાથી ઈન્સાન ઠોકર ખાય છે. ૫૮. રોઝીની વહચણી પહેલેથી થઈ ચૂકી છે, લાલચ કરનાર હંમેશા િનરાશ થાય છે. ૫૯. લાલચમાં િઝલ્લત છે અને અન ેપરહેઝગારીમાં ઈજ્જત છે. ૬૦. સંતોષી માણસ પાસે ખાવા-પીવાનો સામાન અને કપડા વગેરે ન હોય તો પણ તેને તવંગર ગણવામાં આવે છે. ૬૧. મૌતને યાદ કરી રડતો રહે અને તેને મળવા માટે તૈયાર રહે, જેથી કરીને તારી મુસાફરી આરામદાયક, સફળ અને નકેીની સાથે થાય. ૬૨. તેની (જહન્નમની) આગથી બચવાની કોિશશ કર જેની ગરમી સખત ખબૂ જ અન ેભયંકર છે અન ેજેમાં લોખંડની જંજીરો છે. ત ેઆગથી બચો જેના

તૌરતના ચાલીસ રૂા ‐ 107  HAJINAJI.com 

શોલા ખૂબ જ તેજ છે, તેની સજા હંમેશા રહેનારી છે અન ેઈન્સાનને ઘેરી લવેા માટ ેહંમશેા તે તૈયાર છે. ૬૩. કંજૂસની દોસ્તીથી દૂર રહે, તે તને જરૂરતના સમયે (પણ) મદદ નહ કરે. ૬૪. કંજૂસાઈની ખરાબ આદતોથી દૂર રહે, કારણ કે તે (કંજૂસાઈ) ગૈરો (બીજાઓ)માં હકીર (હલ્કો) બનાવે છે અને તારા સગા-સંબંધીઓમાં દુશ્મની પેદા કરાવે છે. ૬૫. કંજૂસાઈથી દૂર રહે (કારણ કે) જે પોતાની જરૂરતથી વધારે ચીજો રાખશે, તે બીજાઓ માટ ેસં હ બનશે. ૬૬. પેટ ભરીને ખાવાનું છોડી દે, તેનાથી આળસુ બની જવાય છે અને બીમારીઓ પેદા થાય છે. ૬૭. અલ્લાહના દુશ્મનની સાથે દોસ્તી ન કર, ગયરૂલ્લાહની (અલ્લાહ િસવાય બીજા કોઈની)

તૌરતના ચાલીસ રૂા ‐ 108  HAJINAJI.com 

મોહબ્બત િદલમાં ન રાખ, જે જેની સાથે મોહબ્બત રાખશે તેની સાથે જ તેને કયામતના િદવસે ઉઠાડવામાં આવશે. ૬૮. સ્ ીઓની સલાહ ન લે, તે અપૂણર્ (અધૂરી) અક્કલની અને કમજોર હોય છે. ૬૯. આિલમ મૃત્યુ પછી પણ જીવંત હોય છે અને જાહીલ જીવતો હોવા છતાં પણ મુદાર્ છે. ૭૦. શું કોઈ એવો નથી જે દુિનયાને છોડવા પહેલા આખેરતને તૈયાર રાખે? ૭૧. ફકીરી એક મુસીબત છે, તેમાં વધારે દુ:ખદાયક બીમારીઓ છે, પણ િદલની બીમારી સૌથી વધારે દુઃખદાયક છે. ૭૨. યાદ રાખો ! પરહેઝગારી આસાન સવારી છે. પરહેઝગાર તેની લગામ પોતાના હાથમાં મજબૂતથી પકડે છે. તેના વડે તે બેિહશ્તના માગર્ પર સહી સલામત પહ ચી જાય છે.

તૌરતના ચાલીસ રૂા ‐ 109  HAJINAJI.com 

૭૩. યાદ રાખો ! ગુનાહ એક તોફાની ઘોડાની જેમ છે જેની પર ગુનેહગાર સવારી કરે છે અને તેની લગામ છોડી દે છે, છેવટે તે ઘોડો તેન ેજહન્નમમાં નાખી દે છે. ૭૪. યાદ રાખો ! તમારા માટે મને બે બાબતોનો ડર છે, લાંબી આશાઓ અને નફસની પરૈવીમાં ફસાઈ જવું. ૭૫. યાદ રાખો ! દુિનયા એવું મકાન છે જયાં સુધી તારા િદલને (તેનાથી) હટાવી નહ લે, ત્યાં સુધી તેની બૂરાઈઓથી બચી શકીશ નહી અને દુિનયા એવી ચીજ નથી કે તેનાથી નજાત મળી જાય. જે અક્કલમંદ છે અને અને દુિનયાના ઘરન ેદુિનયાવાળાઓ માટે છોડી દે છે તે જ સલામત રહે છે. ૭૬. યાદ રાખ દીધર્ િ રાખનારની નજર સારા કામની તરફ હોય છે.

તૌરતના ચાલીસ રૂા ‐ 110  HAJINAJI.com 

૭૭. યાદ રાખો ! ખરેખર સાંભળનાર એજ છે ક ેજે નસીહતના કલામને સાંભળીને તેને યાદ રાખે. ૭૮. તારી જાન ક મતી છે, બેિહશ્ત િસવાય તેની કોઈ કમત ન હોઈ શકે. કોઈ હલ્કી ચીજના બદલામાં પોતાની જાનને વેચી ન નાખતો. ૭૯. દૌલતન ે જમા કરવી એ મુસીબતમાં ફસાઈ જવું છે. ૮૦. મોહતાજીથી બહેતર ક નો ખૂણો છે. ૮૧. તંગદસ્ત ફકીર પોતાના વતનમાં પણ બેવતન (પરદેશી) છે. ૮૨. દૌલત િફત્ના અને ફસાદની જડ છે, (તે) આફતને લાવે છે અને દ:ુખ પહ ચાડે છે. ૮૩. જયાં સુધી દૌલત તારા હાથમાંથી દૂર ન થાય (એટલ ેકે ખચર્ ન કરવામાં આવે) તો ત ેવ્યથર્ છે. જો તેના વડે િલબાસ અને ખાવા-પીવાની ચીજ મેળવી શકતો હોય તો (મેળવી લે), પૈસા કોઈ ખાવા-

તૌરતના ચાલીસ રૂા ‐ 111  HAJINAJI.com 

પીવાની ચીજ નથી. ૮૪. ખબરદાર ! જયાં સુધી જબાન ચાલતી હોય, શરીર તંદુરસ્ત હોય, શરીરના અંગો સલામત હોય, મેદાન િવશાળ હોય અને કામ કરવાની તક હોય તો તે તકન ેહાથમાંથી જવા ન દ,ે દમ ઘુટાઈ જાય અન ેમૌત આવી જાય તે પહલેા નેક કાય કરી લે. અગાઉથી ચેતી જઈશ તો મૌત આરામદાયક રહેશે. યાદ રાખો ! મૌત આવી જાય તે પહેલા નેક કામ કરી લો, તેની રાહ ન જુઓ. ૮૫. ખબરદાર ! ઝુલ્મના ણ કાર છે, એક માટ ેમાફી નથી, બીજા માટે બદલો લેવામાં આવશે,

ીજા માટે માફી છે અને તનેો બદલો કે સજા નથી. જેની માફી નથી તે િશકર્ છે જેમ ક ેકલામ ેપાકમા ંછે કે અલ્લાહ િશકર્ કરનારાને માફ નથી કરતો, ત ેિસવાય બીજા ગુનેહગારોમાંથી ચાહે તેને માફ કરી દે છે, બીજા કારનો ઝુલ્મ એવો છે જેનો જરૂર

તૌરતના ચાલીસ રૂા ‐ 112  HAJINAJI.com 

બદલો લેવામાં આવશે અને ત ે લોકોનો હક (હકકુન્નાસ) છે. ીજા કારનો ઝુલ્મ એ છે જેની એક વાર માફી મળી જાય પછી સજા કરવામાં નથી આવતી. ૮૬. સાંભળો ! શું તમે દુિનયાના બદલાવને નથી જોતા?! સવાર સાંજ કેવી-કેવી પિરિસ્થિતઓ પેદા થાય છે? કોઈ મરી જાય છે તો સગા-સંબંધીઓ રડતા હોય છે, કોઈ સખ્ત મુસીબતમાં છે, કોઈ બીમાર છે. જેને લોકો જોવા જાય છે તેના ઈલાજ માટે ભાગ-દોડ કરે છે. કોઈનો દમ ઘૂંટાઈ છે અન ેમૌતના પંજામાં ફસાઈ જાય છે, કોઈ બેપરવા થઈ મોજશોખમાં વ્યસ્ત છે, મૌત તેનો પીછો કરી રહી છે, કોઈ ગુનાહમાં મસ્ત છે, તેને કયામતના િહસાબની િબલકુલ પરવા નથી. ૮૭. હસદ (ઈષાર્) શૈતાનનો ફંદો છે અને ઈષાર્ળ ુઅલ્લાહની વ્યવસ્થા પર નાખુશ છે.

તૌરતના ચાલીસ રૂા ‐ 113  HAJINAJI.com 

૮૮. મગરૂર બેવકુફોનો સરદાર છે અને અખ્લાક ખાનદાનની િનશાની છે. ૮૯. બહાદુર તે છે જે પોતાના નફસને પોતાના કાબૂમાં રાખી શકતો હોય, અને ડરપોક તે છે જે પોતાની ખરાબ આદતોને સુધારવામાં કમજોર હોય. ૯૦. કયામતના િદવસે ખુશનસીબ એ હશે જે દુિનયામાં સૌથી વધારે કમનસીબ હોય. ૯૧. જે મોઅમીન દુિનયામાં સૌથી વધારે તંગદસ્ત અને મોહતાજ છે તે કયામતના િદવસે સાચો તવંગર હશે. ૯૨. અલ્લાહનો સાચો દુશ્મન એ છે જેની તમામ િચતા પેટ ભરવા માટે અને પોતાના નફસની ઈચ્છાઓને પૂણર્ કરવા માટે હોય. ૯૩. દુિનયા કમનસીબોનું મકાન છે, દુિનયા (આખેરત તરફ જવાના) પુલની જેમ છે. ૯૪. દુિનયા એવી સ્ ી છે જેને અક્કલમંદોને તલાક

તૌરતના ચાલીસ રૂા ‐ 114  HAJINAJI.com 

આપી દીધી છે અને તેની તરફ િદલ લગાવનાર નાલાયક અને બેવકૂફ છે. ૯૫. દુિનયા રંજ (ગમ) નુ ં બજાર છે, જન્નત આરામનું ઘર છે અન ે દુિનયાની લાલચથી ગુનાહ અને નુકસાન થાય છે. ૯૬. મૌતની યાદ દુિનયાની િચતાઓથી મુિક્ત અપાવે છે. ૯૭. લોકોની ખામીઓન ે છુપાવો ! કોઈ ખામી વગરનું નથી. જે લોકોના ઐબો (ખામીઓ)ને છુપાવશે, અલ્લાહ તેના ઐબોને છુપાવશે. ૯૮. જે માલ અલ્લાહના માગર્માં ખચર્ કરવામાં આવે છે તે તેને (ખચર્ કરનારને) જરૂર પાછો મળશે. જે લોકો માલ છોડીને ચાલ્યા જાય છે તેમના માટે સખત અફસોસ છે. ૯૯. સૌથી વધારે ઉમદા નસીહત એ છે કે માતા-િપતાની ક તરફ નજર કરીને સ કરવામાં આવે.

તૌરતના ચાલીસ રૂા ‐ 115  HAJINAJI.com 

૧૦૦. આધંળો તે છે જે અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહો અલય્હ ે વ આલેહી વસલ્લમ)ના એહલેબૈત (અલય્હેમુસ્સલામ)ના મરતબાથી ગાિફલ છે, અમારી કોઈ બૂરાઈ ન હોવા છતાં અમારાથી દુશ્મની રાખે છે અમારો ગુનાહ ફકત એટલો છે કે અમ ે તેની ભલૂોને દેખાડીએ છીએ અને હક વાત કહીએ છીએ. ૧૦૧. ઈન્સાનનો સૌથી મોટો દુશ્મન ગુસ્સો અન ેશહેવત (વાસના) છે, જે બંનેને નાબૂદ કરશે તે સફળ થશે. ૧૦૨. યાદ રાખ ! એક િદવસ માટીમાં સતંાઈ (ક માં દફનાઈ) જઈશ, તારા તમામ મકાનો ખાકમાં મળી જશે, દૌલત નાશ પામશે, જે કાંઈ દુિનયામાં કરશો તે આ’માલનામામાં લખવામાં આવશે અન ે કયામતના િદવસે તમારી સામે રજૂ કરવામાં આવશે.

તૌરતના ચાલીસ રૂા ‐ 116  HAJINAJI.com 

૧૦૩. અલ્લાહની ખુશી િસવાય દુિનયાના ફાયદા માટે કોઈની સાથે દોસ્તી કરીશ તો કયામતના િદવસે બહુ જ ભારે પડશે. ૧૦૪. ઈન્સાન માટે એ ખૂબ જ ખરાબ છે ક ેબાિતનમાં બીમાર અન ેગમગીન હોય અને જાહેરમા ંસારો અને ખૂબસુરત દેખાતો હોય. ૧૦૫. ઈન્સાનની ભલાઈ એમાં જ છે ક ેઓછા પર સંતોષ રાખે અને જરૂરત કરતા વધારે હોય તે બીજાને આપી દે. ૧૦૬. શા માટે એવી આશાઓ રાખો છો કે જે પૂરી થવાની નથી?! શા માટે એવી દૌલત ભેગી કરો છો જેને ખચર્ કરવાનો ઈરાદો નથી?! શા માટે એવી ઈમારતો બનાવો છો જે આબાદ થનાર નથી?! (બાકી રહેનાર નથી) ૧૦૭. જરા િવચાર કરો કલાકો પછી િદવસો, િદવસો પછી મહીનાઓ, મહીનાઓ પછી વષ

તૌરતના ચાલીસ રૂા ‐ 117  HAJINAJI.com 

અને વષ પછી ઈન્સાનની િજદગી કેવી ઓછી (પૂરી) થતી જાય છે!?! ૧૦૮. અલ્લાહ જેના માટે શુ નો દરવાજો ખોલી દે છે તેના માટે નેઅમતોનો દરવાજો કયારેય બંધ નથી થતો. ૧૦૯. મને એ શખ્સ પર આ ચયર્ થાય છે (જે) અલ્લાહની સખ્ત પકડમા ંસપડાઈ જશે છતાં પણ ગુનાહ કેમ કર ેછે? ૧૧૦. મને એ શખ્સ પર આ ચયર્ થાય છે જે બીજાને સુધારવા માટે કોિશશ કરે છે પણ પોતાની સુધારણાનો ખ્યાલ નથી રાખતો. ૧૧૧. જે પોતાને ન ઓળખી શકયો તે અલ્લાહન ેશંુ ઓળખી શકવાનો?! ૧૧૨. મને એ કમનસીબ કંજૂસ પર આ ચયર્ થાય છે જે દૌલત હોવા છતાં (એ ડરથી) કજૂંસી કરે છે ક ેમાલના ખલાસ થઈ જવાથી ફકીર (ગરીબ) બની

તૌરતના ચાલીસ રૂા ‐ 118  HAJINAJI.com 

જશે અને તેથી તે ફકીરીથી દૂર ભાગે છે (પરંતુ) કમનસીબે તે પોતાના હાથે જ ફકીર બને છે. ૧૧૩. પોતાની ભૂલોને સ્વીકારી લેનાર ગુનેહગાર, નેક કામ કરીન ેગવર્ કરનાર કરતાં બહેતર છે. ૧૧૪. કમીના અને બેવકૂફથી દૂર રહો, ગુનાહોમાં ડૂબેલા ઈન્સાનથી ખૂબ જ દૂર રહો. ૧૧૫. અલ્લાહની અતા કરેલી નેઅમત કયારેય વેડફાતી નથી િસવાય કે તેની નાફરમાની કરવામાં આવે. ૧૧૬. જે આવતી કાલના િદવસને પોતાની મૌતનો િદવસ ગણે છે તેને મૌતથી કોઈ તકલીફ થતી નથી. ૧૧૭. તમારૂ િરઝક તમારી શોધમાં છે, તો પછી તમે શા કારણે તેના માટે પરેશાન છો?! ૧૧૮. મને એ શખ્સ ઉપર આ ચયર્ થાય છે જે પોતાની દુિનયાને આબાદ રાખે છે અન ેઆખેરતન ે

તૌરતના ચાલીસ રૂા ‐ 119  HAJINAJI.com 

બરબાદ કરે છે. ૧૧૯. મને એ શખ્સ ઉપર આ ચયર્ થાય છે જે લોકોને તો મરતા જુએ છે પરંતુ પોતાની મૌતના િદવસને ભૂલી જાય છે. ૧૨૦. મને એ શખ્સ ઉપર આ ચયર્ થાય છે જે શરીરની થોડી એવી તકલીફને દૂર કરવા માટે પરહઝે કરે છે પણ આખેરતની સખ્ત સજાથી બચવા માટ ેગુનાહોથી પરહેઝ નથી કરતો. ૧૨૧. મને એ શખ્સ ઉપર આ ચયર્ થાય છે જે અલ્લાહના રહેમ અન ેતેના કરમની આશા રાખે છે અને પોતે બીજા પર રહેમ નથી કરતો?! ૧૨૨. મને એ શખ્સ ઉપર આ ચયર્ થાય છે જે અલ્લાહની માફીથી િનરાશ થઈ જાય છે જયારે કે તેની પાસે તૌબાનું અકસીર હિથયાર હાજર છે. ૧૨૩. જેનામાં ણ ખાિસયતો હશે ત ે સાચો ઈમાનદાર હશે: ગુસ્સા અને ખુશીના સમયે

તૌરતના ચાલીસ રૂા ‐ 120  HAJINAJI.com 

અદલથી વતર્વંુ, તવંગરી અન ે ફકીરી દરિમયાન મધ્યમ માગર્ અપનાવવો, અલ્લાહનો ખૌફ અન ેતેની આશાની સરખી તમન્ના રાખવી. ૧૨૪. ણ કારના અક્કલમંદ લોકોની કસોટી કરવામાં આવે છે:

માલમાં, હુકૂમત અને સરદારીમાં, મુસીબતમાં ૧૨૫. ણ કારના લોકોને કયારેય પોતાના ભેદ (રહસ્ય)ની વાત ન જણાવતા: સ્ ી, ચુગલખોર અને બેવકૂફ ૧૨૬. ણ ચીજો બેિહશ્તના ખઝાનામાંથી છે:

મુસીબત, સદકો આપવો, બીમારીને છુપાવવી ૧૨૭. ણ બાબતો ખૂબ જ તકલીફ પહ ચાડનારી છે:

ઘરના સભ્યોની વધારે સંખ્યા, વધારે

તૌરતના ચાલીસ રૂા ‐ 121  HAJINAJI.com 

માણમાં કઝર્, કાયમી બીમારી ૧૨૮. ણ ચીજો તેના મોકલનારની અક્કલ િવષે જાણ કરે છે:

કાિસદ, પ (લેટર) અન ેભેટ ૧૨૯. ણ ચીજો ઈન્સાનને બાળીને ખાક કરી દે છે:

તવંગરી પછી ફકીરી, ઈજ્જત પછી િઝલ્લત, નજદીકના સગાનું મૃત્યુ. ૧૩૦. જયારે ઈન્સાનની િનય્યત બગડે છે તો મુસીબત આવે છે અન ેમૌત સામે આવી જાય છે તો લાંબી આશાઓનો અંત આવી જાય છે. ૧૩૧. અલ્લાહની ઈબાદત અને ઈતાઅતમાં તારૂ િદલ ખચાય તો જાણી લેજે કે અલ્લાહ તને ચાહે છે પરંતુ અલ્લાહના બદલે લોકોની સંગત વધારે ગમતી હોય તો અલ્લાહ તને દુશ્મન રાખે છે એમ જાણજે. ૧૩૨. અલ્લાહની નેઅમત એક પછી એક તને

તૌરતના ચાલીસ રૂા ‐ 122  HAJINAJI.com 

મળતી હોય તો તેની સજાથી પણ ડરતો રહે, જો તારી પર એક પછી એક આફત આવે તો શુ અદા કર. ૧૩૩. મોઅમીનનો ચહેરો ખુશખુશાલ અને િદલ ઉદાસ હોય છે, તેની છાતી િવશાળ હોય છે અને પોતાના નફસને ઝલીલ સમજતો હોય છે, પોતાની

સંશાથી નાખુશ હોય છે અને હમંેશા ખામોશ રહે છે, પોતાનો કમતી સમય દીન માટે દુિનયાના જરૂરી કામોમાં પસાર કરે છે, તે સંતોષી અને મુસીબતોને સહન કરનારો હોય છે, પોતાના ઈરાદા અને નફસની ઈચ્છાઓને છુપાવનારો, સહનશીલ અને ખુશ િમજાજ હોય છે, તેનું િદલ મુસીબતો ઉઠાવવા માટે પત્થરથી પણ વધારે સખ્ત હોય છે છતાં પણ અલ્લાહના હુકમની સામે એક ગુલામની જેમ ન તાથી વત છે. ૧૩૪. તું તારૂ ધ્યાન દુિનયાની તરફ રાખીશ, તો ત ે

તૌરતના ચાલીસ રૂા ‐ 123  HAJINAJI.com 

પીઠ ફેરવીને ભાગી જશે. જો તું તેનાથી મ ફેરવી લઈશ, તો તે તારી સામે આવીને ઉભી રહી જશે. ૧૩૫. દુશ્મનને દુશ્મન એટલા માટે ગણવામાં આવે છે કે તે તારી ઉપર હુમલો કરે છે, પરંતુ જો કોઈ તારામાં બૂરાઈ અને ઉણપ જુએ અને આંખો ફેરવી લે અન ેખામોશ રહ ેતો સમજી લે ક ેત ેતારો સખ્ત દુશ્મન છે અન ેતેણે તારી ઉપર સખ્ત હુમલો કરીને તને પાડી દીધો છે. ૧૩૬. જયારે નેઅમત મળે તો શુ કર અન ેમુસીબત આવી પડે તો સ કર. ૧૩૭. તું કોઈને મોહબ્બત કર તો હદથી વધારે મોહબ્બત ન કર. ૧૩૮. કોઈની સાથે દુશ્મની હોય તો તેને િબલકુલ છોડી ન દે. ૧૩૯. કોઈની સાથે ભલાઈ અને અહેસાન કર તો ગુપ્ત રાખ અને તારી સાથે કોઈ અહેસાન કરે તો

તૌરતના ચાલીસ રૂા ‐ 124  HAJINAJI.com 

તેની ભલાઈને જાહેર કર. ૧૪૦. મૌત એક નાપસંદ મહેમાન છે, લોકો તેનાથી દૂરી અપનાવે છે, તે એવો દુશ્મન છે જે પીછો છોડનાર નથી, તે એવો હરીફ છે જેનો મુકાબલો નથી થઈ શકતો. ૧૪૧. રોઝીનો ઝામીન અલ્લાહ છે, તેના માટે પરેશાન ન થા. આખેરતની ભલાઈ માટે નેક અમલ કરીશ તો બંને જહાનમાં આરામ મળેવીશ અન ેઅલ્લાહ એવી રીતે સરળતાથી રોઝી આપશે ક ેબીજા લોકો ઈષાર્ કરશે. ૧૪૨. દુિનયા એક સાપ જેવી છે, ઉપરથી ખૂબ જ નરમ અન ે મલુાયમ. પરંતુ અંદર કાિતલ ઝહેર છે, તેથી અય ઈમાનવાળા ! દુિનયાના ઐશ અન ેઆરામથી ચેતી જા, જાહેરમાં તે આરામ આપનાર છે પરંતુ તેના વડે ઘણી બધી મુસીબતો અન ેબીમારીઓમાં ફસાઈ જવાનો ભય રહેલ છે.

તૌરતના ચાલીસ રૂા ‐ 125  HAJINAJI.com 

૧૪૩. દરેક મુસીબતનો અંત હોય છે (અને) તે તેના સમયે ટળી જાય છે. મુસીબતમાં સ થી કામ લેવંુ (કારણ ક)ે કકળાટ કરવાથી મુસીબતમાં વધારો થાય છે. ૧૪૪. બેશક દુિનયાની ભલાઈ બહુ થોડી અને તેની બૂરાઈ ઘણી વધારે છે, તેની લજ્જત ઘડીભર અને શરમ દગી વધારે છે, તેના ઐશ અને આરામમા ંદદર્ અને ગમ ભળી ગયા છે, નેકી બૂરાઈની સાથ ેમળી ગઈ છે, ફાયદો નુકસાનની સાથે ભળેલો છે, તેની િમઠાશ કડવાશની સાથે ભળી ગઈ છે. ૧૪૫. ણ ઉમદા કાય માં ખૂબ જ સવાબ છે:

પોતાના માલ વડ ે અલ્લાહની રાહમાં સદકો અને ખૈરાત કરવી, મા-બાપની સાથે ભલાઈ કરવી અને સગા-સંબંધીઓની કાળજી (દેખભાળ) રાખવી તથા તેમના હક અદા કરવા. ૧૪૬. ઈન્સાનની સલામતી માટે બે ફિરશ્તા રક્ષક

તૌરતના ચાલીસ રૂા ‐ 126  HAJINAJI.com 

(તરીકે) છે, તેની િજદગીનો અંત આવતા જ ફિરશ્તાઓ તેને મૌતને સ પી દે છે. ૧૪૭. જયારે કોઈ મરી જાય છે તો લોકો પૂછે છે ક ેકેટલો માલ મૂકતો ગયો છે અને ફિરશ્તા મરનારને પૂછે છે કે અય મરવાવાળા ! આગળ શુ ં મોકલ્યું? અય અલ્લાહના બંદાઓ ! થોડો માલ અલ્લાહની ખુશી માટે ખચર્ કરો અને આગળ (આખેરત) માટે મોકલો તેમજ બધો માલ અહ મૂકીને ન ચાલ્યા જાવ અને જો તમે તેમ કયુર્ તો તેનો બોજ તમારે ઉઠાવવો પડશે. ૧૪૮. દરરોજ એક ફિરશ્તો અવાજ આપે છે:

અય દુિનયાવાળાઓ ! તમ ેપેદા થયા છો અન ેએક િદવસ મરી જશો, જે મકાન તમ ેબનાવો છો તે એક િદવસ િવરાન થઈ જશે અને જે માલ તમ ેએકઠો કરો છો તે એક િદવસ ચાલ્યો જશે. ૧૪૯. કયામતના િદવસે તે (શખ્સ) પસ્તાશે જેણે

તૌરતના ચાલીસ રૂા ‐ 127  HAJINAJI.com 

િવચાયાર્ વગર હલાલ-હરામ માલ ભેગો કરી નાખ્યો. (તેના) વારસો તે માલ નેક કામમાં ખચ ને તેના વડે બેિહશ્તના હકદાર બની ગયા, અને ક ે તેને એકઠો કરનાર જહન્નમમાં જશે. ૧૫૦. યાદ રાખો ! નવરાશનો સમય વાદળની જેમ ઝડપથી પસાર થઈ જાય છે, જયારે તમન ેનેક કામ કરવા માટે નવરાશ મળી જાય તો તે સમયે નેક કામ કરી લો અને તકને જવા ન દો.